આાગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા જી. ભાવનગર ખાતે ધોરણ ૬માં પ્રવેશ માટે અરજી કરવાની સમયમર્યાદા લંબાવાઇ

ગુજરાત ભૂમિ, ભાવનગર આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા જી.ભાવનગર (ગુજરાત)માં ધોરણ ૬માં પ્રવેશ માટે જવાહર…

Continue reading

શ્રાવણના બીજા દિવસે શ્રી સોમનાથ મહાદેવને સવાલાખ બિલ્વપત્રનો શ્રૃંગાર કરવામાં આવ્યો

ગુજરાત ભૂમિ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસનો ભવ્ય શુભારંભ થયો છે. શ્રાવણના પ્રત્યેક દિવસે સોમનાથ મહાદેવને…

Continue reading

ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ શહેર ખાતે ભવ્ય તિરંગા રેલી યોજાઇ

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ…

Continue reading

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત-ગમતની સુવિધાઓ, જીમ, સ્નાનાગારમાં એક મહિનામાં કુલ ૮૩૨૧ સભ્યો જોડાયા

ગુજરાત ભૂમિ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ,બાસ્કેટબોલ કોર્ટ, રેસકોર્ષ જીમ, નાના મવા…

Continue reading

સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી, ન્યુ દિલ્હી દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન તથા ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ પાર્ક, સુરત વચ્ચે વન્યપ્રાણી વિનીમય કરાયા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિ. કમિશનર તથા બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેનએ આપેલ માહિતી

ગુજરાત ભૂમિ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ…

Continue reading

દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથા ની પાવન પોથી જી સાથે પૂ.મોરારીબાપુ સોમનાથ પહોંચ્યા

ગુજરાત ભૂમિ, સોમનાથ પૂ.મોરારી બાપુ દ્વાદશ જ્યોતિર્લિંગ માં રામકથા કરવા નીકળ્યા છે, ત્યારે આજરોજ કથાની પુર્ણાહુતી સોમનાથ ખાતે કરવામાં આવી…

Continue reading

સોમનાથ માં શ્રીમદ્ ભાગવત સપ્તાહના વિરામ

ગુજરાત ભૂમિ, સોમનાથ         શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રારંભ થયેલ શ્રીમદ્ ભાગવત કથાની આજે પુર્ણાહુતિ, કથા પ્રારંભ તા.30/07/2023 ના રોજ…

Continue reading

ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’ ચાલો જાણીએ શા માટે કરાય છે વન મહોત્સવની ઉજવણી ..??

૭૪ મો વન મહોત્સવ-૨૦૨૩ ગુજરાત ભૂમિ, ભાવનગર ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ પ્રકૃતિનાં જતનનો મહિમા અનેરો છે. આપણા પૂર્વજો ઇકોલોજિકલ…

Continue reading