આણંદ જિલ્લાના લાયકાત ધરાવતા મતદાર મતાધિકારીથી વંચિત ન રહે : જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી

ગુજરાત ભૂમિ, આણંદ આણંદ કલેક્ટર કચેરી ના સભાખંડ ખાતે મતદાન સઘન સુધારણા કાર્યક્રમ અંતગર્ત જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ માધ્યમો…

Continue reading

રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી-૨૦૨૫ નિમિત્તે જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યા

ગુજરાત ભૂમિ,જામનગર    લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર…

Continue reading

જોડિયા તાલુકાની શાળાઓના મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી

ગુજરાત ભૂમિ, જામનગર જામનગર જીલ્લાના જોડીયા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પર…

Continue reading

જામનગર જિલ્લાના બોટ માલિકોને તાત્કાલિક અસરથી બોટો પરત બોલાવી લઇ રીટર્ન એન્ટ્રી કરાવી લેવા સુચના

ગુજરાત ભૂમિ, જામનગર હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ સુચનાનુસાર ખરાબ હવામાન તથા ભારે પવન ફુંકાવાની આગાહીને ધ્યાનમાં લઇને ગાંધીનગર માત્યોસ્યોગ…

Continue reading

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત ભૂમિ, જામનગર જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો…

Continue reading

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત શપથ ગ્રહણ કર્યા

ગુજરાત ભૂમિ, જામનગર સમગ્ર દેશમાં તા.૩૧ ઓક્ટોબરના રોજ લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રતિવર્ષ ‘રાષ્ટ્રીય એકતા દિન’ તરીકે ઉજવવામાં…

Continue reading

એકતા નગરની ઈમારતોને આદિવાસી સંસ્કૃતિની રંગત આપતું ‘પીઠોરા આર્ટ’

ગુજરાત ભૂમિ, નર્મદા  પ્રાચીન આદિવાસી ચિત્રકળા ‘પીઠોરા આર્ટ’ને નવી પેઢી સુધી જીવંત રાખતા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પરેશભાઈ રાઠવા…  રાષ્ટ્રીય…

Continue reading

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે એકતાનગરમાં સુરક્ષા પર ખાસ ભાર

ગુજરાત ભૂમિ, નર્મદા   રાષ્ટ્રીય એકતા પરેડ 2025ની ઉજવણી પૂર્વે આઈ.બી.ના સ્પેશિયલ ડાયરેક્ટર દ્વારા પરેડની વ્યવસ્થા માટે ઉચ્ચ સ્તરીય બેઠક…

Continue reading

રાષ્ટ્રીય એકતા દિવસ 2025 – સરદાર સાહેબની 150મી જન્મજયંતી…

ગુજરાત ભૂમિ, નર્મદા  એકતા નગર ખાતે આગામી તા. 30 અને 31મી ઓક્ટોબર-2025ના રોજ સરદાર સાહેબની 150મી જન્મજયંતીના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

Continue reading

આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે ગ્રામિણ ડાક સેવક : કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયા..

ગુજરાત ભૂમિ, નર્મદા કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર SRP ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ…

Continue reading