લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું અસરકારક અમલીકરણ થાય તે માટે જિલ્લા તંત્ર કટીબદ્ધ
Spread the love ગુજરાત ભૂમિ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર થતાં જ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ કરવા ચૂંટણી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ચૂંટણી સંબંધી કોઈ પણ પ્રકારની જાણકારી મેળવવા કે ફરિયાદ કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૨૪X૭ સમયગાળા માટે ટોલ ફ્રી…
નમસ્કાર