ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 3 મે ના રોજ “સાયબર સિક્યોરિટી અવેરનેસ” પ્રોગ્રામ યોજાશે

ગુજરાત ભૂમિ, ભાવનગર            ભાવનગરના નારીગામ પાસે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે 3 મેના રોજ…

Continue reading

તાલુકા કક્ષાનો સ્વાગત નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૫/૨૦૨૩ નાં રોજ યોજાશે

ગુજરાત ભૂમિ, ભાવનગર            તાલુકા કક્ષાનો મે-૨૦૨૩ નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૦૫/૨૦૨૩ નાં રોજ…

Continue reading

ભાવનગરમાં દિવ્યાંગ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત ભૂમિ, ભાવનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર તથા રાષ્ટ્રીય અંધજન મંડળ, ભાવનગર જિલ્લા શાખાનાં સંયુક્ત ઉપક્રમે કે.કે.અંધજન શાળા, વિદ્યાનગર, ભાવનગર…

Continue reading

ભાવનગર જીલ્લાના ૦૮ (આઠ) ગોડાઉન કેન્દ્રો ખાતે વે-બ્રીજ કેલીબ્રેશન ભાવો મંગાવવામાં આવ્યા

ગુજરાત ભૂમિ, ભાવનગર          વે-બ્રીજના કેલીબ્રેશન માટેની જાહેર નિવિદા ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. ભાવનગર જીલ્લાના…

Continue reading

વેરાવળની કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સને  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી દ્વારા એક્રેડીટેશન મળ્યું

ગુજરાત ભૂમિ, ગીર-સોમનાથ           ગુજરાત રાજ્યની કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર હેઠળની કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, વેરાવળ ખાતે…

Continue reading

ગુજરાત સરકારે ગરવી ગુજરાત ખાતે સોમનાથ મંદિરની 3D ગુફા બનાવી, દિલ્હીવાસીઓને મળશે વાસ્તવિક અનુભવ

ગુજરાત ભૂમિ, ભાવનગર દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે….

Continue reading

“દેશની સરકાર કલારત્નોને ખૂણે-ખૂણેથી શોધીને પોંખે છે, તેવી સરકારનો ભાગ હોવાનું સદભાગ્ય સાંપડ્યું છે” – કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા

ગુજરાત ભૂમિ, રાજકોટ               ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ ગાયકશ્રી હેમંતભાઈ ચૌહાણને પદ્મશ્રી પુરસ્કારથી બહુમાનિત કરાયા…

Continue reading

જિલ્લા સમાહર્તા પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને રાજકોટ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત ભૂમિ, રાજકોટ            રાજકોટ જિલ્લામાં પ્રજાના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય તે હેતુથી જિલ્લા સ્વાગત ફરિયાદ…

Continue reading

“સ્વચ્છ ભારત અભિયાન” ધન કચરાના નિકાલ માટે રાજકોટ મ.ન.પાને મળેલ ૩૧ મીની ટીપર વાન તથા સોલીડ વેસ્ટના બે બંધ બોડીના ટ્રકો ખૂબ ઉપયોગી

ગુજરાત ભૂમિ, રાજકોટ        વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહયુ છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી…

Continue reading

ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગ સાથે થેલેસિમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો

ગુજરાત ભૂમિ, રાજકોટ         ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી પરિષદ દ્વારા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન, રાજકોટના સહયોગ સાથે…

Continue reading