અખાત્રીજના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા

ગુજરાત ભૂમિ, અમદાવાદ              અખાત્રીજના પવન અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં…

Continue reading

સ્વાગત સપ્તાહ અંતર્ગત જિલ્લા માહિતી કચેરી, ભાવનગર દ્વારા રાજ્ય સરકારનાં ૧૦૦ દિવસના કામો અંગેની પુસ્તિકાનું વિતરણ કરાયું

ગુજરાત ભૂમિ, ભાવનગર           આજરોજ ભાવનગર માહિતી કચેરી દ્વારા સ્વાગત સપ્તાહ અંતર્ગતરાજ્ય સરકારની ૧૦૦ દિવસની કામગીરી…

Continue reading

બાગાયતદારો માટે બાગાયત ખાતાની વિવીધ સહાયની યોજનાઓ મેળવવા અરજી કરી શકાશે

ગુજરાત ભૂમિ, ભાવનગર          તા.૨૨/૦૪/૨૦૨૩ થી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી અરજી કરી શકાશે. વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભાવનગર જિલ્લાનાં બાગાયતદારો…

Continue reading

સ્વાગત કાર્યક્રમમાં સ્થળ પર જ નિવારણ, શૂન્ય આવક અને અપરિણિત હોવાનું પ્રમાણપત્ર મળ્યા : ત્રિલોકસિંહ ચુડાસમા

ગુજરાત ભૂમિ, ભાવનગર ભાવનગરમાં સિટી મામલતદાર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં દેસાઈનગરના રહેવાસી ત્રિલોક્ષી ત્રિલોકસિંહ ચુડાસમાના પ્રશ્નનું સ્થળ…

Continue reading

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ   સૌરાષ્ટ્ર-ગુજરાત અને તમિલનાડુની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી હસ્તકલા પ્રદર્શનીની કેન્દ્રીય સંસદીય બાબતો અને સંસ્કૃતિમંત્રી અર્જુનરામ…

Continue reading

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કરી ધ્વજારોપણ કર્યું

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ         સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે…

Continue reading

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે વેરાવળ ખાતે એસ.ટી વર્કશોપનું ખાતમુહૂર્ત તેમજ કોડીનાર ડેપો વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત યોજાયું

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ       ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થનાર વેરાવળ એસટી ડેપો વર્કશોપનું…

Continue reading

કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે દર્શન-પૂજન કરી ધજા ચડાવી સોમનાથ મહાદેવના આશિષ પ્રાપ્ત કર્યા

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ         સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિઓના મિલનરૂપી સૌરાષ્ટ્ર તમિલ સંગમનો કાર્યક્રમ ચાલી…

Continue reading

સૌરાષ્ટ્રીયન તમિલોનું વેરાવળ રેલ્વે સ્ટેશને ઢોલનગારા સાથે ઉત્સાહપૂર્ણ સ્વાગત

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ         સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને અનુલક્ષીને મદુરાઈથી સોમનાથ જતી ટ્રેનમાં…

Continue reading

કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ, મંત્રી ઋષિકેશભાઇ પટેલ, મંત્રી મુળુભાઈ બેરા, મંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં તમિલ લોકો સાથે વાર્તાલાપ યોજાયો

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ       સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત આજે ખાસ તમિલનાડુથી આવેલ લોકો માટે પથિકા મેદાન…

Continue reading