બજેટ સત્ર દરમ્યાન સાંસદ પૂનમબેન માડમ દિલ્હીમાં સંસદસભ્ય કાર્યાલય રાણેતા મુજબ કાર્યરત રહેશે

ગુજરાત ભૂમિ, જામનગર તારીખ ૩૧મી જાન્યુઆરી – ૨૦૨૩ થી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહયો છે. આ સત્ર દરમ્યાન જામનગરના…

Continue reading

“શહીદ દિન” નિમિતે મ્યુનિ. કમિશનર અમિત અરોરા સહીત વિવિધ શાખાઓ દ્વારા બે મીનીટ મૌન પાડવામાં આવ્યું

ગુજરાત ભૂમિ, રાજકોટ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનાં બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા….

Continue reading

સોમનાથ ખાતે ચાલી રહેલી શ્રીમદ્ દેવી ભાગવત કથાના સાતમાં દિવસે માતા ચંદ્રભાગા સપ્તમી ઉજવાઇ

ગુજરાત ભૂમિ, સોમનાથ “સોમનાથ મહાદેવ સાથે ચંદ્રભાગા શક્તિપીઠ આ ભૂમિ માં આવેલ છે” વિશેષ મહાત્મય શ્રોતા જનોને સંભળાવતા વક્તા ડો.કૃણાલભાઈ…

Continue reading

મહેસાણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડી કેન્દ્રોમાં ૩૭૨૦૩ કિશોરીઓએ રાષ્ટ્રિયબાલિકા દિવસ તેમજ પૂર્ણા દિવસની ઉજવણીમાં ભાગ લીધો

ગુજરાત ભૂમિ, મહેસાણા            મહેસાણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડી કેન્દ્રોમાં રાષ્ટ્રિય બાલિકા દિવસ તેમજ પૂર્ણા દિવસ ઉજવણી…

Continue reading

ઊંઝા તાલુકાના વરવાડા ગામે બાગાયતી પાકોમાં સજીવ ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ

ગુજરાત ભૂમિ, મહેસાણા         આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાગાયત ખાતા દ્વારા ઉંઝા તાલુકા ના વરવાડા ગામે…

Continue reading

વલસાડ સ્ટેટ બેંકની મુખ્ય શાખા દ્વારા 130 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો

ગુજરાત ભૂમિ, વલસાડ                  પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ નાટક અને દેશભક્તિના ગીતો રજૂ…

Continue reading

સુરત જિલ્લા પ્રભારી અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા આયોજન મંડળના વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ

ગુજરાત ભૂમિ, સુરત સુરત જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત સુરત જિલ્લા…

Continue reading

સોમનાથ માં સોમનાથ મહાદેવ સાથે માતા શક્તિ ચંદ્રભાગા શક્તિપીઠ સ્વરૂપે બિરાજે છે..

જગત શિવ શક્તિ મય છે…. જ્યાં બીરાજે મહાદેવ હોય ત્યાં માતા શક્તિ પણ સાથે હોય છે… ગુજરાત ભૂમિ, સોમનાથ         …

Continue reading

ગુજરાત ભૂમિ, રાજકોટ       “સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩” અન્વયે 3R (Reduce, Reuse and Recycle)  Initiatives અંગે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા આરોગ્ય…

Continue reading

નખત્રાણા ખાતે પશુપાલન શિબિર તેમજ ખસીકરણ ઝુંબેશનો કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે પ્રારંભ કરાયો

ગુજરાત ભૂમિ, ભુજ         રખડતા અને બિનવારસુ નંદીઓના કારણે થતાં અકસ્માત, રાહદારીઓના મોત, ખેડૂતોના પાકના ભેલાણ સહિતના પ્રશ્નોના નિવારણ હેતુ સરકારે નંદીઓનું…

Continue reading