માંડવી તાલુકાના ખોડાંબા ગામે રૂ.૨ કરોડના ખર્ચે નવનિર્મિત દિપડાઓ માટેના રેસ્કયુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

ગુજરાત ભૂમિ, સુરત સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખોડાંબા ગામે રૂ.૨ કરોડના ખર્ચે દિપડાઓ માટે નવનિર્મિત રેસ્કયુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય…

Continue reading

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની વધુ એક સિદ્ધિ – મચ્છર ભગાડનાર સુતરાઉ કાપડના સંશોધનને સફળતા

હિન્દ ન્યુઝ, વડોદરા        વડોદરાની પ્રતિષ્ઠિત એમ. એસ. યુનિવર્સિટીએ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. યુનિવર્સિટીના સંશોધકોની…

Continue reading

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની આંગણવાડી કાર્યકરો/તેડાગર બહેનોએ સુમુલ ડેરી સુરત ખાતે મુલાકાત લીધી

ગુજરાત ભૂમિ, દાહોદ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૬ માસથી ૩ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રીમાતાઓ અને કિશોરીઓને આંગણવાડી…

Continue reading

મતદારયાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૨૯ અને તા.૩૦મી નવેમ્બરના રોજ સુરત જિલ્લાની તમામ વિધાનસભાઓમાં ખાસ કેમ્પોનું આયોજન

ગુજરાત ભૂમિ, સુરત ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં ગણતરી ફોર્મની…

Continue reading

સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે રજૂ થયેલ રાજસ્થાનની પરંપરાગત કઠપૂતળીની કળા

ગુજરાત ભૂમિ, નર્મદા ભારત પર્વ 2025માં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે રજૂ થયેલ રાજસ્થાનની પરંપરાગત કઠપૂતળીની કળાએ સૌનું મન…

Continue reading

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વ 

ગુજરાત ભૂમિ, નર્મદા   નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ…

Continue reading

જનજાતિય ગૌરવ રથયાત્રાનું દાહોદ જિલ્લામાંથી પ્રસ્થાન

ગુજરાત ભૂમિ, દાહોદ      આ જનજાતિય ગૌરવ યાત્રામાં ગુજરાત રાજ્યના આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રી પી….

Continue reading

તાપી જિલ્લાના માણેકપુર ગામની મુલાકાતે પધારેલ રાજ્યપાલએ સ્વયં હળ તેમજ બળદ ગાડું ચલાવ્યું અને ગાય દોહી

ગુજરાત ભૂમિ, તાપી       તાપી જિલ્લાના માણેકપુર ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત રતિલાલભાઈ…

Continue reading

સુખસર ખાતે ‘જનજાતિય ગૌરવ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરાયું

ગુજરાત ભૂમિ, દાહોદ        દાહોદ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં…

Continue reading

ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે દાહોદ જિલ્લામાં જનજાતિય ગૌરવ વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

ગુજરાત ભૂમિ, દાહોદ ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે “જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. ૭ થી ૧૩ નવેમ્બર,…

Continue reading