ભાવનગર શેત્રુંજય ગીરીરાજ જૈન તીર્થ ઉપર આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના પુજારીની હંગામી ધોરણે નિમણૂંક કરવાની કાર્યવાહી કરવા સરકારના ગૃહ…
Gujarat
ઝડપી-આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વધુ એક કદમ
ગુજરાત ભૂમિ, ભાવનગર રાજ્ય સરકારે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કર્યા બાદ પ્રથમવાર આ ૩ ડ્રાફટ ટી.પી મુખ્યમંત્રી દ્વારા મંજૂર…
જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષાનાં પ્રવેશ પત્રો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે
ગુજરાત ભૂમિ, ભાવનગર આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષાનાં…
શિહોરનાં આંબલા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે તા. ૧૮ અને ૧૯ જાન્યુઆરીનાં રોજ ઝોનકક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાશે
ગુજરાત ભૂમિ, ભાવનગર જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભાવનગર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા…
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની શાનદાર ઉજવણી કરવા માટે બોટાદ વહીવટી તંત્ર સુસજ્જ
ગુજરાત ભૂમિ,બોટાદ ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની શાનદાર ઉજવણી કરવા માટે બોટાદ વહીવટી તંત્ર સુસજ્જ થઈ રહ્યું છે. આ પ્રસંગે…
ખેડૂત જોગ: ૧ ફેબ્રુઆરી,૨૦૨૩ સુધીમાં ખેડૂતોએ બાગાયતી સહાય માટે બીલ ફાઇલ જમા કરવાની રહેશે
ગુજરાત ભૂમિ, બોટાદ નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ દ્વારા જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ વર્ષે કચેરી દ્વારા બાગાયતની સહાય યોજનાઓમાં પૂર્વ…
બોટાદ જિલ્લાના રોજગાર ઈચ્છુક યુવાનો માટે ઉજળી તક
ગુજરાત ભૂમિ, બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી-બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તે માટે ઉજળી તક પૂરી પાડવામાં…
સહજાનંદ ગુરૂકુળ માનકૂવા દ્વારા સૈનિક કલ્યાણ કચેરીને રૂ.૩૧ હજારનું દાન આપવામાં આવ્યું
ગુજરાત ભૂમિ, ભુજ આપણા જવાનો દેશ સેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના માતૃભુમિના રક્ષણ કાજે…
શીતલહેરમાં ઠંડીથી બચવા નાગરીકો, કૃષિપાક, પશુધન માટે વહીવટીતંત્ર દ્વારા જારી કરાઇ માર્ગદર્શિકા
ગુજરાત ભૂમિ, ભુજ શીત લહેર દરમિયાન ઠંડીના પ્રકોપથી બચવા માટે કચ્છ કલેકટરના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા માર્ગદર્શિકા બહાર…
PMSVANidhi યોજના અંતર્ગત લોન અરજીઓની મંજુરીની પ્રક્રિયા માટે તા. ૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન કેમ્પ યોજાશે
ગુજરાત ભૂમિ,, રાજકોટ ભારત સરકાર દ્વારા “શેરી ફેરિયાઓ માટે PMSVANidhi(PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી શકે…
