શેત્રુંજી નહેરોમાં પૂરતી સપાટીએ પાણી વહેતું હોવાથી કેનાલ બાઉન્ટ્રીમાં પ્રવેશ ન કરવા અનુરોધ

Views: 1
0 0

Read Time:55 Second

ભાવનગર

શેત્રુંજી સિંચાઇ યોજનાના જમણા કાંઠા તથા ડાબા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારના ગામોમાં હાલ રવી-ઉનાળુ ૨૦૨૫-૨૬ સિઝનની સિંચાઇ માટેનું પાણી વહન કરવાનું શરુ છે. તથા શેત્રુંજી જમણા કાંઠા તથા ડાબા કાંઠા નહેર અને તેની શાખા, પ્ર-શાખામાં પૂર્ણ સપાટીએ પાણી વહે છે. આથી જાહેર જનતાને જણાવવાનું કે, કેનાલ બાઉન્ટ્રીમાં પ્રવેશ ન કરવાની સુચના આપવામાં આવી છે. જો કોઈ જાનહાનિ કે અન્ય કોઈ આકસ્મિક બનાવ બને તો સિંચાઇ ખાતાની જવાબદારી રહેશે નહિ. જેની જાહેર જનતાને નોંધ લેવી તેમ, કાર્યપાલક ઇજનેર, ભાવનગર જળસિંચન વિભાગની યાદીમા જણાવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *