રાષ્ટ્રીય એકતા દિવસ 2025 – સરદાર સાહેબની 150મી જન્મજયંતી…

રાષ્ટ્રીય એકતા દિવસ 2025 – સરદાર સાહેબની 150મી જન્મજયંતી…
Views: 7
0 0

Read Time:42 Second

ગુજરાત ભૂમિ, નર્મદા 

એકતા નગર ખાતે આગામી તા. 30 અને 31મી ઓક્ટોબર-2025ના રોજ સરદાર સાહેબની 150મી જન્મજયંતીના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે જેને અનુલક્ષીને ગુજરાત પ્રવાસન નિગમના સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં વહીવટી સંકુલ-એકતાનગર કોન્ફરન્સ હોલમાં બેઠક યોજી સમગ્ર કાર્યક્રમની તલસ્પર્શી વિગતો મેળવી શ્રેષ્ઠ આયોજન માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *