જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત શપથ ગ્રહણ કર્યા

ગુજરાત ભૂમિ, જામનગર સમગ્ર દેશમાં તા.૩૧ ઓક્ટોબરના રોજ લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રતિવર્ષ ‘રાષ્ટ્રીય એકતા દિન’ તરીકે ઉજવવામાં…

Continue reading

એકતા નગરની ઈમારતોને આદિવાસી સંસ્કૃતિની રંગત આપતું ‘પીઠોરા આર્ટ’

ગુજરાત ભૂમિ, નર્મદા  પ્રાચીન આદિવાસી ચિત્રકળા ‘પીઠોરા આર્ટ’ને નવી પેઢી સુધી જીવંત રાખતા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પરેશભાઈ રાઠવા…  રાષ્ટ્રીય…

Continue reading

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે એકતાનગરમાં સુરક્ષા પર ખાસ ભાર

ગુજરાત ભૂમિ, નર્મદા   રાષ્ટ્રીય એકતા પરેડ 2025ની ઉજવણી પૂર્વે આઈ.બી.ના સ્પેશિયલ ડાયરેક્ટર દ્વારા પરેડની વ્યવસ્થા માટે ઉચ્ચ સ્તરીય બેઠક…

Continue reading

રાષ્ટ્રીય એકતા દિવસ 2025 – સરદાર સાહેબની 150મી જન્મજયંતી…

ગુજરાત ભૂમિ, નર્મદા  એકતા નગર ખાતે આગામી તા. 30 અને 31મી ઓક્ટોબર-2025ના રોજ સરદાર સાહેબની 150મી જન્મજયંતીના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

Continue reading

આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે ગ્રામિણ ડાક સેવક : કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયા..

ગુજરાત ભૂમિ, નર્મદા કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર SRP ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ…

Continue reading

સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈ ખાતે “રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા”નું આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાં હસ્તે લોકાર્પણ થશે

ગુજરાત ભૂમિ, સુરત      ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય તથા સહયોગી સંસ્થાઓના સંયુક્ત…

Continue reading

અમદાવાદ સહિત દેશના 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન

ગુજરાત ભૂમિ, અમદાવાદ       અમદાવાદ સહિત દેશના 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. નવી નિમણૂક મેળવનાર યુવાનોએ…

Continue reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિક્રમ સંવત 2082ના પ્રારંભ દિવસે તા. 22 ઓક્ટોબર, બુધવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરશે

ગુજરાત ભૂમિ, ગાંધીનગર 🔹 મુખ્યમંત્રી બુધવારે સવારે 7:00 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે; 7:30 વાગ્યે…

Continue reading

ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર ખારી નદી ઉપર આવેલા જુના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

ગુજરાત ભૂમિ, ભુજ કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ગાંધીધામ-કચ્છના વંચાણ-૧ તથા ૨ વાળા પત્રની વિગતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૯૨૭સી ચિત્રોડ-રાપર-બાલાસર રોડ…

Continue reading

લાયજા-બાયઠ રોડ તથા બાયઠ-દેઢિયા રોડ પરના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

ગુજરાત ભૂમિ, ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૧ માંડવી-નલિયા-નારાયણ સરોવર રોડના લાયજા-બાયઠ રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૬૬/૫૦૦ (માયનોર બ્રીજ) તથા બાયઠ-દેઢિયા રોડ…

Continue reading