સતામ આઠમ નિમિત્તે વેરાવળ-પાટણ શહેર મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા ફરસાણ વિતરણ

હિન્દ ન્યુઝ, વેરાવળ       વેરાવળ-પાટણ શહેર મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા ફરસાણ વિતરણ કરી સાતમ આઠમના તહેવારની…

Continue reading

મોરબીમાં અર્જુન સેના દ્વારા મટકી ફોડ કાયૅક્રમ

ગુજરાત ભૂમિ, મોરબી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી… જન્માષ્ટમી મહોત્સવ લખઘીરવાસ ચોક, તેમજ ગ્રનચોકમાં, મોરબીના લખઘીરવાસ ચોક ખાતે રોકડીયા…

Continue reading

આંકોલવાડી અને ધાવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે ORS અને ઝિંક કોર્નરનું લોકાર્પણ કરાયું

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ        આંકોલવાડી અને ધાવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછારના…

Continue reading

ભગવાન સોમનાથ મહાદેવને આજે જગન્નાથજી શૃંગાર

ગુજરાત ભૂમિ, સોમનાથ       અષાઢી બિજ નિમીત્તે સોમનાથ મહાદેવને વિશેષ જગન્નાથ શૃંગાર કરાયો હતો. આ શૃંગાર પુજારીશ્રીઓ દ્વારા પુષ્પો…

Continue reading

રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” યોજાયો

ગુજરાત ભૂમિ, રાજકોટ ગુજરાત નાં પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા અને શ્રીમદ ભાગવત કથાકાર પ.પુ.શ્રી કે.પી.બાપુ, રાજકોટ મેયરશ્રી નયનાબેન પેઢળિયા…

Continue reading

ગુરુપૂર્ણિમા અવસર નિમિત્તે કરબૂણ ગામ ખાતે ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી

ગુજરાત ભૂમિ, ગુરુપૂર્ણિમા અવસર નિમિત્તે થરાદ તાલુકા ના કરબૂણ ગામ ખાતે શ્રી રામ આશ્રમનાં સંત શ્રી નાગરવનજી બાપુના પાવન સાનિધ્યમાં…

Continue reading

શહેરમાં મહોરમ તહેવારની ઉજવણી સંદર્ભે વહિવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠક યોજાઇ

ગુજરાત ભૂમિ, ભાવનગર        મુસ્લિમ સમાજના મહોરમ તહેવારની ઉજવણી આગામી ૧૬ અને ૧૭ જુલાઈના રોજ થવાની છે. આ…

Continue reading

શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર    આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા “શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ” કાર્યરત છે,…

Continue reading

સંસદમાં રાહુલ ગાંધી દ્વારા સનાતનીઓ વિરૂદ્ધ કરેલ ટિપ્પણીનાં પગલે વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ કાલાવડ પ્રખંડ દ્વારા વિરોધ પ્રદર્શન

ગુજરાત ભૂમિ, કાલાવડ સંસદમાં સનાતનીઓને અપમાન કરતા રાહુલ ગાંધીના વિવાદિત ટિપ્પણી બાદ સમગ્ર ભારતમાં સનાતની રોષે ભરાયા હોય ત્યારે વિશ્વ…

Continue reading

જો હોય ખેડૂતના ઘરે ગાય,તો સરળતાથી પ્રાકૃતિક ખેતી થાય,પાક ઉત્પાદનની વૃદ્ધિ થાય, અને જીવાત સહિતનો ઉપદ્રવ મૂળમાંથી જાય

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ ઋગ્વેદમાં એક શ્લોકનો ઉલ્લેખ છે. જે કહે છે કે, “गोस्तु मात्रा न विधते“ જેનો અર્થ થાય…

Continue reading