દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથા ની પાવન પોથી જી સાથે પૂ.મોરારીબાપુ સોમનાથ પહોંચ્યા

ગુજરાત ભૂમિ, સોમનાથ પૂ.મોરારી બાપુ દ્વાદશ જ્યોતિર્લિંગ માં રામકથા કરવા નીકળ્યા છે, ત્યારે આજરોજ કથાની પુર્ણાહુતી સોમનાથ ખાતે કરવામાં આવી…

Continue reading

સોમનાથ માં શ્રીમદ્ ભાગવત સપ્તાહના વિરામ

ગુજરાત ભૂમિ, સોમનાથ         શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રારંભ થયેલ શ્રીમદ્ ભાગવત કથાની આજે પુર્ણાહુતિ, કથા પ્રારંભ તા.30/07/2023 ના રોજ…

Continue reading

ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’ ચાલો જાણીએ શા માટે કરાય છે વન મહોત્સવની ઉજવણી ..??

૭૪ મો વન મહોત્સવ-૨૦૨૩ ગુજરાત ભૂમિ, ભાવનગર ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ પ્રકૃતિનાં જતનનો મહિમા અનેરો છે. આપણા પૂર્વજો ઇકોલોજિકલ…

Continue reading

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો પંચમ દિવસ, શ્રી ગોવર્ધન જીની પૂજા-અન્નકૂટ પ્રસાદ લઇ ભક્તો ધન્ય બન્યા હતા

ગુજરાત ભૂમિ, સોમનાથ સોમનાથ મહાદેવના સાનિધ્યે હરિ હર ની પાવન ભૂમિ માં ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત કથા ના પાંચમાં દિવસે…

Continue reading

એશિયા રેઝિલિયન્ટ સિટીઝ (ARC) પ્રોજેક્ટ અંગે રાજકોટ મહાનગરપાલિકા અને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) દ્વારા તા. ૪ અને તા.૫ ઓગસ્ટના રોજ વર્કશોપ યોજાશે

ગુજરાત ભૂમિ, રાજકોટ બદલી રહેલા પર્યાવરણ અને આબોહવા સંબંધી વિવિધ સમસ્યાઓના ઉકેલ લાવવા માટે એક ઇન્ટરનેશનલ ઈનિશિએટિવ “એશિયા રેઝિલિયન્ટ સિટીઝ…

Continue reading

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ ભૂમિ ગોલોકધામ ખાતે યાત્રી કેન્દ્રિત સુવિધાઓ વિકસાવવામાં આવી

ગુજરાત ભૂમિ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે જે તીર્થ ક્ષેત્રમાંથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની માનવ લીલાને વિરામ આપ્યો…

Continue reading

સોમનાથ મહાદેવના ચરણોમાં આયોજિત શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસે શ્રી રામ અને શ્રીકૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવ યોજાયો

ગુજરાત ભૂમિ, સોમનાથ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રત્નાકર સમુદ્રના તટ પર શ્રીમદ ભાગવત કથાનું શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન કરવામાં…

Continue reading

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખંભાત ખાતે સત્સંગ શિક્ષણ પરીક્ષા યોજાઈ

ગુજરાત ભૂમિ, ખંભાત બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દર વર્ષે સત્સંગ શિક્ષણ પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે.આ…

Continue reading