રાજસ્થાનનાં ભરતપુરમાં ભાવનગર જિલ્લાનાં પ્રવાસીઓનાં અકસ્માત સંદર્ભે જિલ્લા તંત્ર સતત પ્રયત્નશીલ

ગુજરાત ભૂમિ, ભાવનગર રાજસ્થાનના ભરતપુરમાં ભાવનગર જિલ્લાના પ્રવાસીઓના અકસ્માત સંદર્ભે જિલ્લા તંત્ર સતત પ્રયત્નશીલ છે. જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા…

Continue reading

આર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલ ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ

ગુજરાત ભૂમિ, ભાવનગર આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-AX 0001 થી 9999 અને હળવા મોટર વાહન…

Continue reading

સોમનાથ મહાદેવને આજે શ્રાવણ વદ નોમ ના દિવસે કમળ પુષ્પ શૃંગાર

ગુજરાત ભૂમિ, સોમનાથ         શ્રાવણમાસના અંતીમ દિવસોમાં ભક્તો મહાદેવ ના દર્શન માટે દુર-દુર થી આવી રહ્યા છે. ભક્તો વૈવિદ્યતા સભર…

Continue reading

મોરબીમાં જન્માષ્ટમી નિમિત્તે હષોંલ્લાસભેર ઉજવણી

“નંદ ધેર આનંદ ભયો જય કનૈયાલાલ કી…” મોરબીમાં જન્માષ્ટમી નિમિત્તે હષોંલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. ત્યારે દિવસ દરમ્યાન લખધીરવાસ ચોક ખાતે…

Continue reading

રાજકોટ મહાનગરપાલિકાના આર.બી.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત શાળા આરોગ્ય તપાસણી કરતા બે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકારા વધારે જોવા મળતા વધુ તપાસ માટે યુ.એન.મેહતા અમદાવાદ ખાતે મોકલાયા: તપાસ દરમ્યાન હૃદયમાં કાણું જણાતા વિનામુલ્યે સારવાર થયેલ

ગુજરાત ભૂમિ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના આર.બી.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત નિયમિત શાળા આરોગ્ય તપાસણી કરવામાં આવતી રહે છે. શાળા આરોગ્ય તપાસણી દરમ્યાન…

Continue reading

ગ્રીનચોકમાં અર્જુન સેના મિત્ર મંડળ દ્વારા મટકીફોડ અખાડા પ્રદશૅન સાથે જન્માષ્ટમીના ઊજવણી

ગુજરાત ભૂમિ, મોરબી આગામી તારીખ ૦૭-૦૯-૨૦૨૩ શનિવારના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઠેર ઠેર ભવ્ય થી અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે…

Continue reading

પાલીતાણા જન્માષ્ટમી મેળાનાં અનુસંધાને “નો પાર્કિંગ ઝોન” અંગેનું જાહેરનામું બહાર પડાયુ

ગુજરાત ભૂમિ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં પાલીતાણા ખાતે આગામી તા.૦૭/૦૯/૨૦૨૩ના રોજ જન્માષ્ટમી તહેવારની ઉજવણી થનાર હોય અને આ ઉજવણી દરમ્યાન ભવ્ય…

Continue reading

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા રાજ્યસભા-લોકસભા કમિટીના સભ્યો

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ સમગ્ર ૧૨ જ્યોતિર્લિંગમાં ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમું સોમનાથ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ છે. ભારતીય સંસ્કૃતિમાં…

Continue reading

તા.૨૩ થી ૨૯ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર મેળાની તૈયારીઓની સમીક્ષા માટે પાલનપુર ખાતે કલેકટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

ગુજરાત ભૂમિ, અમદાવાદ અરવલ્લીની ગિરિમાળાઓમાં અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે…

Continue reading

પવિત્ર શ્રાવણ માસે સોમનાથ મહાદેવને મહાકાલ દર્શન શૃંગાર કરવામાં આવ્યો

ગુજરાત ભૂમિ, સોમનાથ ભક્તો મહાદેવના અલૌકિક સ્વરૂપ ના દર્શન કરી ધન્ય બન્યા         શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ભક્તો મહાદેવના…

Continue reading