ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ૯૫૦૦ મેટ્રિક ટન યુરિયા ખાતરની સપ્લાય કરવામાં આવી

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ           ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં કુલ ૯૪,૫૧૩ હેક્ટર વિસ્તારમાં રવિ…

Continue reading

રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” યોજાયો

ગુજરાત ભૂમિ, રાજકોટ ગુજરાત નાં પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા અને શ્રીમદ ભાગવત કથાકાર પ.પુ.શ્રી કે.પી.બાપુ, રાજકોટ મેયરશ્રી નયનાબેન પેઢળિયા…

Continue reading

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ જવાનોએ ‘આતંકવાદ વિરોધી દિવસ’ નિમિતે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવા અંગેના શપથ લીધા

ગુજરાત ભૂમિ, જામનગર     આજે એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે જામનગર જિલ્લાના હોમગાર્ડઝ જવાનોએ સરકારના આદેશ અને વડી કચેરીની સુચના…

Continue reading

નવી શિક્ષણ નીતિના અમલીકરણથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

ગુજરાત ભૂમિ, વડોદરા વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ૭૨માં પદવિદાન સમારોહમાં મુખ્યમંત્રી હસ્તે કુલ ૩૪૫ સુવર્ણપદકો કરાયા એનાયત ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ…

Continue reading

ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ 

ગુજરાત ભૂમિ, રાજકોટ મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા…

Continue reading

સોમનાથ મહાદેવને આજે શ્રાવણ વદ નોમ ના દિવસે કમળ પુષ્પ શૃંગાર

ગુજરાત ભૂમિ, સોમનાથ         શ્રાવણમાસના અંતીમ દિવસોમાં ભક્તો મહાદેવ ના દર્શન માટે દુર-દુર થી આવી રહ્યા છે. ભક્તો વૈવિદ્યતા સભર…

Continue reading

શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગોકુલ હોસ્પિટલ રાજકોટ  દ્વારા યાત્રી સુવિધા કેન્દ્ર (T.F.C) ખાતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

ગુજરાત ભૂમિ, સોમનાથ        શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનસેવાના કાર્યો અવિરત પણ કરવામાં આવે છે. આવનાર યાત્રીઓ અને સ્થાનિકોને સ્વાસ્થય…

Continue reading

સોમનાથ માં શ્રીમદ્ ભાગવત સપ્તાહના વિરામ

ગુજરાત ભૂમિ, સોમનાથ         શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રારંભ થયેલ શ્રીમદ્ ભાગવત કથાની આજે પુર્ણાહુતિ, કથા પ્રારંભ તા.30/07/2023 ના રોજ…

Continue reading

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ ભૂમિ ગોલોકધામ ખાતે યાત્રી કેન્દ્રિત સુવિધાઓ વિકસાવવામાં આવી

ગુજરાત ભૂમિ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે જે તીર્થ ક્ષેત્રમાંથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની માનવ લીલાને વિરામ આપ્યો…

Continue reading