“અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ હેઠળ તાપી જિલ્લાના કુલ-11891 આવાસોનું ખાતમુહુર્ત તથા 147 આવાસોનું લોકાર્પણ થશે

ગુજરાત ભૂમિ, તાપી            આગામી તા.૧૨-૦૫-૨૦૨૩ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસો…

Continue reading

મહીસાગર જિલ્લાના જાહેર સ્થળો અને જિલ્‍લા/તાલુકા સેવા સદન કે કોઇપણ સરકારી કચેરીઓની બહાર કે સદનના પરિસરના ૨૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા જેવા કૃત્‍યો કરવા પર પ્રતિબંધ

ગુજરાત ભૂમિ, મહીસાગર             મહીસાગર જિલ્‍લામાં જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા…

Continue reading

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 3 મે ના રોજ “સાયબર સિક્યોરિટી અવેરનેસ” પ્રોગ્રામ યોજાશે

ગુજરાત ભૂમિ, ભાવનગર            ભાવનગરના નારીગામ પાસે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે 3 મેના રોજ…

Continue reading

તાલુકા કક્ષાનો સ્વાગત નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૫/૨૦૨૩ નાં રોજ યોજાશે

ગુજરાત ભૂમિ, ભાવનગર            તાલુકા કક્ષાનો મે-૨૦૨૩ નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૦૫/૨૦૨૩ નાં રોજ…

Continue reading

ભાવનગરમાં દિવ્યાંગ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત ભૂમિ, ભાવનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર તથા રાષ્ટ્રીય અંધજન મંડળ, ભાવનગર જિલ્લા શાખાનાં સંયુક્ત ઉપક્રમે કે.કે.અંધજન શાળા, વિદ્યાનગર, ભાવનગર…

Continue reading

ભાવનગર જીલ્લાના ૦૮ (આઠ) ગોડાઉન કેન્દ્રો ખાતે વે-બ્રીજ કેલીબ્રેશન ભાવો મંગાવવામાં આવ્યા

ગુજરાત ભૂમિ, ભાવનગર          વે-બ્રીજના કેલીબ્રેશન માટેની જાહેર નિવિદા ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. ભાવનગર જીલ્લાના…

Continue reading

વેરાવળની કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સને  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી દ્વારા એક્રેડીટેશન મળ્યું

ગુજરાત ભૂમિ, ગીર-સોમનાથ           ગુજરાત રાજ્યની કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર હેઠળની કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, વેરાવળ ખાતે…

Continue reading

ગુજરાત સરકારે ગરવી ગુજરાત ખાતે સોમનાથ મંદિરની 3D ગુફા બનાવી, દિલ્હીવાસીઓને મળશે વાસ્તવિક અનુભવ

ગુજરાત ભૂમિ, ભાવનગર દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે….

Continue reading

“દેશની સરકાર કલારત્નોને ખૂણે-ખૂણેથી શોધીને પોંખે છે, તેવી સરકારનો ભાગ હોવાનું સદભાગ્ય સાંપડ્યું છે” – કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા

ગુજરાત ભૂમિ, રાજકોટ               ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ ગાયકશ્રી હેમંતભાઈ ચૌહાણને પદ્મશ્રી પુરસ્કારથી બહુમાનિત કરાયા…

Continue reading