આગામી તા.૨૨મી જાન્યુ. સુધી ભુજ શહેર સાથે ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચાર કે ચારથી વધુ વ્યકિતએ કે વ્યકિતઓએ ભેગા થવા પર પ્રતિબંધ

ગુજરાત ભૂમિ, ભુજ ભુજ શહેર તેમજ ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય…

Continue reading

મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવને સફેદ તલનો વિશેષ સાયમ શૃંગાર કરાયો

ગુજરાત ભૂમિ, સોમનાથ મકરસંક્રાંતિ ના પાવન પર્વ પર શાસ્ત્રોક્ત રીતે સફેદ તલ થી શિવજી ના પૂજન તેમજ સ્નાનનું મહાત્મ્ય રહ્યું…

Continue reading

ભાવનગર જિલ્લાના મહુવા ખાતે કોળી સમાજના ઇષ્દેવ શ્રી માંધાતા મહારાજની શોભા યાત્રા તેમજ માંધાતા સર્કલ ખાતે મુર્તિ સ્થાપના કરવામાં આવી

ગુજરાત ભૂમિ, ભાવનગર મહુવા ખાતે સમસ્ત કોળી સમાજ અને માંધાતા ગ્રુપ મહુવા દ્વારા કોળી સમાજ ના ઇષ્ટદેવ શ્રીમાંધાતા મહારાજ નો…

Continue reading

ગીર સોમનાથમા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અતર્ગત આયુષને વિનામૂલ્યે કિડની ટ્રાન્સપ્લાન્ટથી મળ્યું નવજીવન

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા આર.બી.એસ.કે (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) માં ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોની…

Continue reading

ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીમા થતી સફેદમાખીનો ઉપદ્રવને અટકાવવા માટેના ઉપાયો

ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં  નાળિયેરી બગીચા ધરાવતા ખેડુતોને  સફેદમાખી ( રૂગોસ સ્પાયરલિંગ વ્હાઇટ ફ્લાય )ના ઉપદ્રવને અટકાવવા માટે બાગાયત વિભાગ…

Continue reading

મકરસંક્રાંતિ પર્વના શાસ્ત્રોકત સંક્રાંતિ કાળ સમયે સોમનાથ મંદિરમાં કરાયું સુર્યપૂજન તથા ગૌ પૂજન

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ  સનાતન સંસ્કૃતિમાં મકરસંક્રાંતિના સંક્રાંતિ કાળનું વિશેષ મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. સંક્રાંતિ કાળ સમયે કરવામાં આવતું પુણ્ય…

Continue reading

છોટા ઉદેપુર પંથક માં ભર શિયાળે કેસુડો ખીલી ઉઠ્યો

ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર છોટાઉદેપુર તાલુકાના જંગલ વિસ્તારોમાં કેસુડા નું આગમન ભારે અચરજ ભરી વાત છે કારણકે ફાગણ માસમાં કેસુડો ખીલી…

Continue reading

યુવા દિવસે રાજ્યકક્ષાની તૃતીય “ઓસમ આરોહણ – અવરોહણ” સ્પર્ધામાં જોમ – જુસ્સા સાથે કૌવત બતાવતા ૪૧૪ યુવા સ્પર્ધકો

ગુજરાત ભૂમિ, રાજકોટ શિયાળાની ગુલાબી ઠંડીમાં અને પ્રકૃતિના સાંનિધ્યને અનુભવ કરતાં પૂરા જોમ જુસ્સા સાથે ગુજરાત સરકાર ના રમત ગમત,…

Continue reading

૧૯૬૨ સેવા “કરુણા અભિયાન” અંતર્ગત ઉતરાયણ પર્વમાં ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓની સેવા માટે સજ્જ

ગુજરાત ભૂમિ, ભાવનગર  પશુપાલન વિભાગ, ભાવનગર અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલીત ૧૯૬૨- કરુણા એનિમલ એમ્બ્યુલન્સ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને…

Continue reading

માલધારી-પશુપાલન સમાજની જરૂરિયાતો સમજીને તેને અનુરૂપ આયોજન કરવાની વિચારણા કરવામાં આવશે : પશુપાલન મંત્રી રાઘવજી પટેલ

ગુજરાત ભૂમિ, અમદાવાદ રાજ્યના માલધારી-પશુપાલન સમાજની જરૂરિયાતો સમજીને તેને અનુરૂપ આયોજન હાથ ધરવા વિચારણા કરવામાં આવશે. હાલમાં અમલી પશુ કલ્યાણલક્ષી…

Continue reading