માલધારી-પશુપાલન સમાજની જરૂરિયાતો સમજીને તેને અનુરૂપ આયોજન કરવાની વિચારણા કરવામાં આવશે : પશુપાલન મંત્રી રાઘવજી પટેલ
ગુજરાત ભૂમિ, અમદાવાદ રાજ્યના માલધારી-પશુપાલન સમાજની જરૂરિયાતો સમજીને તેને અનુરૂપ આયોજન હાથ ધરવા વિચારણા કરવામાં આવશે. હાલમાં અમલી પશુ કલ્યાણલક્ષી…
