વાવાઝોડા અનુસંધાને મેયરનાં અધ્યક્ષ સ્થાને મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓ સાથે મીટિંગ યોજાઈ: મનપા દ્વારા ૨૪ કલાક કન્ટ્રોલ રૂમ કાર્યરત

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ       બિપરજોયવાવાઝોડા અનુસંધાને આજે તા. ૧૨-૦૬-૨૦૨૩ના રોજ મેયર ડૉ. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને ઈ.ચા….

Continue reading

સોમનાથમાં શાળા પ્રવેશોત્સવના પેહલા દિવસે 12,000 ભૂલકાઓને મળ્યા સોમનાથ મહાદેવના આશીર્વાદ

ગુજરાત ભૂમિ, સોમનાથ      સમગ્ર રાજ્યમાં આજરોજ શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. નાના ભૂલકાઓ પેહલી વખત પોતાના ડગલા…

Continue reading

ગીર સોમનાથમાં વરસાદની આગાહીના સંદર્ભે ખેતપેદાશની નુકસાની નિવારવા માટે પગલાં લેવા સૂચનો

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ           હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક તા.૦૯.૦૬.૨૦૨૩ થી તા.૧૨.૦૬.૨૦૨૩ દરમ્યાન વરસાદ વરસાવાની…

Continue reading

જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં તાંતીવેલા ગ્રામ પંચાયત ભવનનું થયું લોકાર્પણ

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ             ગીર સોમનાથજિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે તેમજ તાલુકા પંચાયત પ્રમુખ…

Continue reading

વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત સેમિનાર યોજાયો

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ           “World Ocean Day” વિશ્વ મહાસાગર દિવસ ૦૮ જુન ૨૦૨૩ના રોજ Youtube Live પર માર્ગદર્શન અને…

Continue reading

ગીર સોમનાથમાં પીવાના પાણી તેમજ સિંચાઈ વ્યવસ્થાની સમિક્ષા કરતા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગીર સોમનાથના સોનારિયા, વડોદરા ઝાલા, સુત્રાપાડા અને ધામળેજ…

Continue reading

ગીર-સોમનાથમાં પ્રવેશોત્સવમાં ભૂલકાઓને સોમનાથ મહાદેવના પ્રસાદ અને પોષણક્ષમ ખોરાક તરીકે ચીકીનું વિતરણ કરાશે

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ આગામી તારીખ 12 જૂનના રોજ સોમવારે સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવનો પ્રારંભ થવા જઈ…

Continue reading

આંગણવાડીથી પહેલા ધોરણ વચ્ચેનો સેતુ બનતી “બાલવાટિકા”

શાળા પ્રવેશોત્સવ: ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની ગુજરાત ભૂમિ, ભાવનગર ૧૨ જૂનથી ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં નવી…

Continue reading

એપ્રિલ, મે – ૨૦૨૩ દરમ્યાન “રામવન” ખાતે ૩૪૪૭૧ લોકોએ મુલાકાત લીધી

ગુજરાત ભૂમિ, રાજકોટ રાજકોટ શહેરના નાગરિકોને શહેરના ટ્રાફિક તેમજ પ્રદૂષણથી દૂર એક રમણીય તેમજ કુદરતી વાતાવરણ મળી રહે તે માટે…

Continue reading

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ

ગુજરાત ભૂમિ, સોમનાથ               પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે પરંતુ…

Continue reading