“મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ” થીમ આધારીત ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

ગુજરાત ભૂમિ, ભાવનગર ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના મુજબ ૨૫ મી જાન્યુઆરી ને સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય મતદાતા દિવસ” તરીકે…

Continue reading

મધ્ય પ્રદેશ સરકાર અને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ વચ્ચે મધ્ય પ્રદેશના નિકાસ વેપાર વૃદ્ધિ માટે કરાર થયા

ગુજરાત ભૂમિ, રાજકોટ સંસ્થા દ્વારા 35 દેશોના 150 કરતા વધુ ડેલિગેટ્સ ને આમંત્રણ આપી ઇન્દોર સમિટ માં બોલાવવામાં આવેલ. આગામી…

Continue reading

ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.૩૬(મવડી) તૈયાર કરવા અનુસંધાને જમીન માલીકો સાથે મીટિંગ યોજાઈ, યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવી

ગુજરાત ભૂમિ, રાજકોટ  ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમન-૧૯૭૬ની કલમ-૪૧(૧)ની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તેમનાં…

Continue reading

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદમાં પુસ્તકપ્રદર્શન યોજાયું

ગુજરાત ભૂમિ, થરાદ  સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદમાં તા. ૧૯/૧/૨૦૨૩ ગુરૂવારના રોજ સદર કૉલેજના પુસ્તકાલય વિભાગ દ્વારા પુસ્તકપ્રદર્શનનું આયોજન…

Continue reading

રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ

ગુજરાત ભૂમિ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ…

Continue reading

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૦૯/૦૧/૨૩ થી તા.૧૫/૦૧/૨૩) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું

ગુજરાત ભૂમિ, રાજકોટ ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી…

Continue reading

શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત ભાવનગર ખાતે જિલ્લાકક્ષા વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓ યોજાશે

ગુજરાત ભૂમિ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા…

Continue reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ટેક્નોલોજી આધારિત જનસુવિધા ઇ-મોડ્યુલ્સ કાર્યરત થયાં

ગુજરાત ભુમિ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુશાસન પરિપાટીએ મુખ્યમંત્રી દ્વારા ઇ-ગવર્નન્સથી ગુડ ગવર્નન્સ અને સ્માર્ટ ગવર્નન્સ સાકાર કરવાની વધુ એક નવતર…

Continue reading

નર્મદા જિલ્લાની દીકરીઓ દરેક ક્ષેત્રે હરણફાળ ભરી દેશહિતમાં પોતાનું યોગદાન આપવા સક્ષમ – ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ

ગુજરાત ભૂમિ, નર્મદા નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ “પૂર્ણા યોજના” સહિત આંગણવાડી કેન્દ્રોમાં અપાતી તમામ સેવાઓ અંગે કિશોરીઓને અવગત કરાવતા આઈ.સી.ડી.એસ….

Continue reading

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સચિવ સુ અંજલિ ભાવરાએ અંબાજી ખાતે ભિક્ષાવૃતિમાંથી શિક્ષણ તરફ વળેલા બાળકો અને પરિવારો સાથે મુલાકાત કરી

ગુજરાત ભૂમિ, અમદાવાદ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સચિવ સુ અંજલિ ભાવરા અને અન્ય સચિવઓ અંબાજી ખાતે ભૂતકાળમાં…

Continue reading