જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં હોવાથી ઉમેદવારે ટીવી ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપતા પહેલા ચૂંટણી અધિકારીની મંજુરી લેવાની રહેશે
Spread the love ગુજરાત ભૂમિ, જામનગર જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય…
