Latest posts

શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નિયત કરાયેલાં ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ


Spread the love              ભાવનગર ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલ અધિકારની રૂઈએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જેમાં ફરમાવ્યું છે કે, શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં.૨૦૫/B પર રેલ્વે ઓવરબ્રીજના કામે તા. ૨૧/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૫/૨૦૨૬ સુધી શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નિયત…


સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી: ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ મહાદેવના શરણે


Spread the love              સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત ૧૦૦૦ વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના રૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસ્થાન થયેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિવસીય પ્રવાસ માટે પવિત્ર સોમનાથ તીર્થ ખાતે આવી પહોંચી છે. શ્રદ્ધાળુઓનું…


અખાત્રીજ જૈન મેળાને અનુલક્ષીને પાલીતાણા શહેરના કેટલાક રસ્તાઓને ‘એકમાર્ગીય’ રસ્તા જાહેર કરાયાં


Spread the love             ભાવનગર આગામી તા.૧૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૪/૨૦૨૬ સુધી અખાત્રીજનો જૈન સમાજનો મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે.જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર ખોરવાઈ ન જાય તેમજ ટ્રાફિક અવ્યવસ્થા ન સર્જાય, અકસ્માતો થતા નિવારી શકાય તે માટે ટ્રાફિક નિયમન રખાવવું જરૂરી હોય જેથી ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ…


શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નિયત કરાયેલાં ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ


Spread the love              ભાવનગર ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલ અધિકારની રૂઈએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે….


Continue reading

સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી: ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ મહાદેવના શરણે


Spread the love              સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત ૧૦૦૦ વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ‘સોમનાથ સ્વાભિમાન…


Continue reading

અખાત્રીજ જૈન મેળાને અનુલક્ષીને પાલીતાણા શહેરના કેટલાક રસ્તાઓને ‘એકમાર્ગીય’ રસ્તા જાહેર કરાયાં


Spread the love             ભાવનગર આગામી તા.૧૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૪/૨૦૨૬ સુધી અખાત્રીજનો જૈન સમાજનો મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે.જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા…


Continue reading

કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ બોટાદના ખેડૂતો જોગ સંદેશ


Spread the love             બોટાદ             હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૦૭/૦૪/૨૦૨૬થી તા.૦૮/૦૪/૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજયના જિલ્લાઓ જેવા કે…


Continue reading

આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત દાહોદ દ્વારા ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ, દાહોદ ખાતે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ અને ‘વિશ્વ હોમિયોપેથી સપ્તાહ’ની કરાઈ ઉજવણી


Spread the love             નિયામક આયુષ કચેરી ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારી દાહોદના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ, દાહોદ ખાતે ‘વિશ્વ આરોગ્ય…


Continue reading

‘યુથ એસેમ્બલી કાર્યક્રમ ૨૦૨૫-૨૬’માં ભાગ લેવા ઈચ્છુકોએ તા.૨૮ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ જમા કરાવવું


Spread the love             ગુજરાત ભૂમિ, સુરત સુરત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ…


Continue reading

નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે CIN સંસ્થા વડોદરા દ્વારા સગર્ભા માતાઓની તપાસ


Spread the love             ગુજરાત ભૂમિ, દાહોદ  આજ રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડોદરાની CIN સંસ્થાના સહયોગથી…


Continue reading

ભારતીય સેનામાં અગ્નિવીરની વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ કરવા અનુરોધ


Spread the love             ગુજરાત ભૂમિ, સુરત  આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ, જામનગર દ્વારા અગ્નિવીર આર્મી ભરતી રેલી માટે ફ્ક્ત અપરણિત પુરૂષ ઉમેદવારો માટે…


Continue reading

હોળી ધૂળેટી આઈ રે… આદિવાસી વેલા આવો…કેસુડાં મંગાવો રે.. ઢેબરા બનાવો રે…


Spread the love             ગુજરાત ભૂમિ, સુરત  આગામી હોળી અને ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને સુરત એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધારો…


Continue reading

માંડવીના સરકુઈ ખાતે બે દિવસીય મહિલા પશુપાલકો માટે તાલીમ યોજાઈ


Spread the love             ગુજરાત ભૂમિ, સુરત  માંડવી તાલુકાના સરકુઈ ગામે પશુ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “ સફળ પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ- એક…


Continue reading