મોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી બન્યા મુખ્યમંત્રી

મોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી બન્યા મુખ્યમંત્રી
Views: 10
0 0

Read Time:54 Second

ગુજરાત ભૂમિ, મોરબી

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી બન્યા. મહોત્સવના દ્વિતીય દિવસે સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનને પૂજન-અર્ચન, આરતી ઉતારી જગતના કલ્યાણની કામના કરી.

આ તકે દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-6 અર્પણ કર્યું હતું. દીપકભાઈએ પોતાના પ્રવચનમાં કર્મ, કર્તાની ભાવના, દુનિયાના દુ:ખોથી મુક્તિ, શુદ્ધ આત્મા, માનવ અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ AI ક્ષણે ક્ષણે જાગૃતિની ભાવના કેળવવી સહિત જ્ઞાનની વાત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *