દાહોદ તાલુકાની ઘટક ૨ ની જાલત-૬,આગાવાડા-૫, અને ઉચવાણીયા-૯ આંગણવાડી કેન્દ્રનો ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ અંતર્ગત કાયાકલ્પ

ગુજરાત ભૂમિ, દાહોદ     રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” હાથ ધરવામાં…

Continue reading

મોબાઈલ મેલો અને મેદાનમાં ખેલો  

ગુજરાત ભૂમિ, અમદાવાદ હાલમાં ડિજિટલ ઉપકરણોની (મોબાઈલ ,T.V.) સ્ક્રીન સામે વિતાવેલા વધુ સમયને કારણે વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર…

Continue reading

૧૧૨ ની મદદ થકી રાબડાળની ૧૫ દિવસથી ગુમ વ્યક્તિ ઝાલોદ તાલુકાના જેતપુર રોડ પરથી મળી આવતાં પરિવારજનોને સોંપાયું

ગુજરાત ભૂમિ, દાહોદ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જેતપુર રોડ પર એક અજાણ્યો અને અસ્થિર માનસિક સ્થિતિ ધરાવતો વ્યક્તિ મળી આવેલ…

Continue reading

સુરતના પુસ્તક મેળામાં ‘અમર ચિત્રકથા’ સ્ટોલે વાચનરસિકોમાં આકર્ષણ જમાવ્યું

ગુજરાત ભૂમિ, સુરત આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકો મોબાઈલ અને ગેમ્સમાં વ્યસ્ત છે, ત્યારે ‘અમર ચિત્રકથા’ તેમને આપણા ભવ્ય વારસા,…

Continue reading

કાલીબેલ અને વઘઇ ગામે અંતરિયાળ ગ્રામ્ય માર્ગોનું ખાતમુહર્ત કરતાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ 

ગુજરાત ભૂમિ, ડાંગ     ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ વ…

Continue reading

સુરતના વેસુ ખાતે આચાર્ય ભગવંત વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત ભૂમિ, સુરત  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના વેસુ સ્થિત બલર ફાર્મ ખાતે યોજાયેલા આચાર્ય ભગવંત વિજય યશોવર્મ સુરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ…

Continue reading

રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રીત જિલ્લા આયોજન માટે અંજાર તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ

ગુજરાત ભૂમિ, ભુજ  અંજાર તાલુકા પંચાયત ખાતે ટેક્નિકલ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રીત જિલ્લા આયોજનની વિવિધ ગ્રાન્ટના…

Continue reading

માંગરોળ ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન

ગુજરાત ભૂમિ, જૂનાગઢ       જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા શ્રી વિવેકાનંદ વિધાલય શાળા કેમ્પસ, ટાવર ગ્રાઉન્ડ, અમ્રૃતબાગ પાસે,…

Continue reading

જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં 20 થી 25 લાખ ભાવિકો સહભાગી થયા હતા

ગુજરાત ભૂમિ, જૂનાગઢ     લોકોની ભારે ભીડ તેમજ સંસ્થાકીય વિવિધ ચીજ વસ્તુઓના વપરાશને લીધે ગંદકી ના થાય તે માટે જિલ્લા…

Continue reading