મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ટેક્નોલોજી આધારિત જનસુવિધા ઇ-મોડ્યુલ્સ કાર્યરત થયાં

ગુજરાત ભુમિ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુશાસન પરિપાટીએ મુખ્યમંત્રી દ્વારા ઇ-ગવર્નન્સથી ગુડ ગવર્નન્સ અને સ્માર્ટ ગવર્નન્સ સાકાર કરવાની વધુ એક નવતર…

Continue reading

નર્મદા જિલ્લાની દીકરીઓ દરેક ક્ષેત્રે હરણફાળ ભરી દેશહિતમાં પોતાનું યોગદાન આપવા સક્ષમ – ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ

ગુજરાત ભૂમિ, નર્મદા નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ “પૂર્ણા યોજના” સહિત આંગણવાડી કેન્દ્રોમાં અપાતી તમામ સેવાઓ અંગે કિશોરીઓને અવગત કરાવતા આઈ.સી.ડી.એસ….

Continue reading

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સચિવ સુ અંજલિ ભાવરાએ અંબાજી ખાતે ભિક્ષાવૃતિમાંથી શિક્ષણ તરફ વળેલા બાળકો અને પરિવારો સાથે મુલાકાત કરી

ગુજરાત ભૂમિ, અમદાવાદ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સચિવ સુ અંજલિ ભાવરા અને અન્ય સચિવઓ અંબાજી ખાતે ભૂતકાળમાં…

Continue reading

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, અમદાવાદ (ગ્રામ્ય) બાવળા દ્વારા પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકો માટે યોજાશે ઈ-ઑક્શન

ગુજરાત ભૂમિ, અમદાવાદ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, અમદાવાદ (ગ્રામ્ય) બાવળા દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન…

Continue reading

૧૦ વર્ષથી જૂના આધારકાર્ડમાં રહેઠાણના પુરાવા અપડેટ કરાવવા જણાવાયું

ગુજરાત ભૂમિ, અમદાવાદ રજિસ્ટ્રાર (યુઆઈડી) અને જિલ્લા કલેકટર અમદાવાદની અખબારી યાદી મુજબ જિલ્લાના તમામ વસવાટ કરતા વ્યક્તિઓને જણાવવામાં આવે છે…

Continue reading

ગોરખમઢી મોડેલ સ્કૂલમાં યોજાયો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૨-૨૩

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ  જીલ્લા ની મોડેલ સ્કૂલ ગોરખમઢી ખાતે જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ…

Continue reading

ભૂકંપમાં મૃત્યુ પામેલ ભચાઉ તાલુકાના સદગતના સગાઓની માહિતી મામલતદારની કચેરીને મોકલી આપવા જાહેર જનતાને અનુરોધ

ગુજરાત ભૂમિ, ભુજ        મુખ્ય કારોબારી અધિકારી, ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન મંડળ, ગાંધીનગરના તા.૧૮/૧૦/૨૦૨૨ વાળા પત્રથી તા.૨૬/૦૧/૨૦૨૩ના રોજ સ્મૃતિવન અર્થકવેક…

Continue reading

ભૂકંપમાં મૃત્યુ પામેલ ભચાઉ તાલુકાના સદગતના સગાઓની માહિતી મામલતદારની કચેરીને મોકલી આપવા જાહેર જનતાને અનુરોધ

ગુજરાત ભૂમિ, ભુજ        મુખ્ય કારોબારી અધિકારી, ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન મંડળ, ગાંધીનગરના તા.૧૮/૧૦/૨૦૨૨ વાળા પત્રથી તા.૨૬/૦૧/૨૦૨૩ના રોજ સ્મૃતિવન અર્થકવેક…

Continue reading

ભૂકંપમાં અવસાન પામેલ ભુજ તાલુકાના સદગતના સગાઓની માહિતી મામલતદારશ્રીની કચેરીને મોકલી આપવા જાહેર જનતાને અનુરોધ

ગુજરાત ભૂમિ, ભુજ              ભુજ શહેર મધ્યે આવેલ સ્મૃતિવન ખાતે આગામી તા.૨૬/૦૧/૨૦૨૩ના રોજ સરકાર દ્વારા વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં અવસાન પામેલ…

Continue reading

પ્રાણી ઉદ્યાન ખાતે ડિસેમ્બર – ૨૦૨૧ની તુલનાએ ડીસેમ્બર – ૨૦૨૨માં પ્રવાસીઓમાં વધારો

ગુજરાત ભૂમિ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ…

Continue reading