કોસંબા ગામ ખાતે ૩૧ દિવસીય મેદસ્વિતામુક્ત યોગ શિબિરનું આયોજન

કોસંબા ગામ ખાતે ૩૧ દિવસીય મેદસ્વિતામુક્ત યોગ શિબિરનું આયોજન
Views: 7
0 0

Read Time:49 Second

ગુજરાત ભૂમિ, વલસાડ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં” સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત યોગ બોર્ડના કોચ શ્રીમતી ચંગુનાબેન સુરવાસે દ્વારા વલસાડના કોસંબા ગામ ખાતે ૩૧ દિવસીય મેદસ્વિતામુક્ત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની ટીમ દ્વારા દરેક શિબિરાર્થીઓનું બીએમઆઈ ટેસ્ટ કરવામાં આવ્યું હતું, આ સાથે સુગર- પ્રેશરની તપાસ અને દરેકનું વજન પણ માપવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *