Read Time:52 Second
ગુજરાત ભૂમિ , બોટાદ
આરોગ્યલક્ષી ગુણવત્તા બાહેંધરી ક્ષેત્રે આયુષ્માન આરોગ્ય મંદિર-જાળીલા ૮૭ ટકા તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર-નાના ઝીંઝાવદર ૮૬ ટકા મૂલ્યાંકન સાથે મોખરે રહ્યું
આ એસેસમેન્ટ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના યુનિટ એન.એચ.એસ.આર.સી.ના ૨ એકસ્ટર્નલ એસેસરે કર્યુ હતું
ચેપી રોગોનું સંચાલન, માનસિક સ્વાસ્થ્ય બીમારીઓનું સંચાલન, બિનચેપી રોગોનું સંચાલન, નવજાત શિશુની આરોગ્ય સેવાઓ જેવી જુદી જુદી 12 સેવાઓનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું
