જિલ્લા આરોગ્ય વિભાગના અવિરત પ્રયત્નોનું પરિણામ : જાળીલા અને નાના ઝીંઝાવદરનાં આયુષ્માન આરોગ્ય મંદિરોએ પ્રાપ્ત કરી આગવી સિદ્ધી

જિલ્લા આરોગ્ય વિભાગના અવિરત પ્રયત્નોનું પરિણામ : જાળીલા અને નાના ઝીંઝાવદરનાં આયુષ્માન આરોગ્ય મંદિરોએ પ્રાપ્ત કરી આગવી સિદ્ધી
Views: 14
0 0

Read Time:52 Second

ગુજરાત ભૂમિ , બોટાદ

આરોગ્યલક્ષી ગુણવત્તા બાહેંધરી ક્ષેત્રે આયુષ્માન આરોગ્ય મંદિર-જાળીલા ૮૭ ટકા તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર-નાના ઝીંઝાવદર ૮૬ ટકા મૂલ્યાંકન સાથે મોખરે રહ્યું

આ એસેસમેન્ટ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના યુનિટ એન.એચ.એસ.આર.સી.ના ૨ એકસ્ટર્નલ એસેસરે કર્યુ હતું

ચેપી રોગોનું સંચાલન, માનસિક સ્વાસ્થ્ય બીમારીઓનું સંચાલન, બિનચેપી રોગોનું સંચાલન, નવજાત શિશુની આરોગ્ય સેવાઓ જેવી જુદી જુદી 12 સેવાઓનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *