લાલપુર તાલુકાના ઝાંખર ગામના ડો.અજયસિંહે ગામના પહેલા ડોક્ટર બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી

લાલપુર તાલુકાના ઝાંખર ગામના ડો.અજયસિંહે ગામના પહેલા ડોક્ટર બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી
Views: 79
0 0

Read Time:3 Minute, 29 Second

ગુજરાત ભૂમિ, જામનગર

લાભાર્થી ડો.અજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ”મેં વર્ષ 2017માં વડનગરમાં મેડિકલનો અભ્યાસ કરવા માટે જી.એમ.ઈ.આર.એસ. ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવ્યું હતું. મને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ રૂપિયા 9 લાખ રૂપિયાની સહાય મળી છે. જેથી હું મારો અભ્યાસ સરળતાથી પૂર્ણ કરી શક્યો છું. તેમજ મને ઝાંખર ગામમાંથી પહેલા ડોક્ટર બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. મારી આ સિદ્ધિને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા બિરદાવવામાં આવી છે. મારો સમગ્ર અભ્યાસ સરળતાથી પૂર્ણ થઈ શક્યો છે, તે બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્ય સરકાર અને લાલપુર તાલુકા વહીવટી તંત્રનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરું છું.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *