શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ

ગુજરાત ભૂમિ, સોમનાથ               પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે પરંતુ…

Continue reading

આગામી ખરીફ સીઝનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને ગુજરાતને ઝેરમુક્ત કરવા ક્રાંતિ કરીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગુજરાત ભૂમિ, ભાવનગર ગુજરાતમાં મે-૨૦૨૩ સુધીમાં ૫ લાખ, ૩૭ હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને…

Continue reading

મે ૨૦૨૩ના માસમાં વિવિધ દેશનાં કુલ ૧૫ વિદેશી મુલાકાતીઓ સહીત ૪૨૦૬ નાગરિકોએ પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત કરી

ગુજરાત ભૂમિ, રાજકોટ        મે ૨૦૨૩ના માસમાં વિવિધ દેશનાં કુલ ૧૫ વિદેશી મુલાકાતીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની…

Continue reading

ગીર સોમનાથ કલેકટર એચ કે વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને “બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત ટાસ્ક ફોર્સ સમિતિની યોજાઇ બેઠક

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ           ગીર સોમનાથ કલેકટર એચ. કે વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને કોન્ફરન્સ  હોલ કલેક્ટરશ્રીની…

Continue reading

૨૩ વર્ષીય પુત્રનું મૃત્યુ થતાં પિતાએ કરાવ્યું ત્વચાદાનઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ત્રીજું સ્કીન ડોનેશન

ગુજરાત ભૂમિ, રાજકોટ            મૃત્યુ બાદ ચક્ષુદાન અને અન્ય અંગોના થતાં દાનની સાથે હવે ત્વચા દાન…

Continue reading

ગોબરધન અર્થવ્યવસ્થા અને ભૂમિ સંરક્ષણ દેશી ગાયના સંવર્ધન થકી જ શક્ય બનશે – કેન્દ્રીય મંત્રી રૂપાલા

રાજકોટ    મત્સ્ય અને પશુપાલન વિભાગના કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આજે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દેશના સૌ પ્રથમ ગૌ આધારિત…

Continue reading

યોગ અને ફેન્સિંગમાં ઈન્ટરનેશનલ-નેશનલ કૉચ દ્વારા અપાઈ રહ્યું છે પદ્ધતિસરનું માર્ગદર્શન

રમશે ગુજરાત, જીતશે ગુજરાત ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ            પક્ષીઓના મધુર ગુંજારવ સાથે લીલીછમ પ્રકૃતિના સાન્નિધ્યમાંદ્રોણેશ્વર…

Continue reading

ગીર સોમનાથમાં ઈણાજ ખાતે ગુજરાત રોડ સેફ્ટી કાઉન્સિલ અંતર્ગત મિટિંગ યોજાઈ

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ          ગીર સોમનાથ અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધિકારી મેહુલ…

Continue reading

“શિક્ષક કભી સાધારણ નહિ હોતા” ઉક્તિ સાર્થક કરતાં પાલીતાણાના શિક્ષક શિક્ષક નાથાભાઇ ચાવડા

ભાવનગર              “શિક્ષક કભી સાધારણ નહીં હોતા” ચાણક્યની આ ઉક્તિ ભાવનગર જિલ્લાના પાલીતાણાની શ્રી ઝવેરચંદ…

Continue reading

હાલ અમલમાં રહેલી એડવાન્સ વેરા વસૂલાત વળતર યોજના અને વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો લાભ લેવા લોકોને મેયર ડૉ. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલનો અનુરોધ

ગુજરાત ભૂમિ, રાજકોટ             રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪નો મિલકત વેરો તેમજ અગાઉનો…

Continue reading