# Gujarat Bhoomi ## Posts - [સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી](https://gujaratbhoomi.in/?p=6885): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, સુરત   સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.            સુરત જિલ્લામાં માર્ગ અકસ્માતોને કારણે થતા માનવમૃત્યુના દરમાં ઘટાડો કરવા માટે તમામ સંબંધિત વિભાગોને નિવારાત્મક પગલા અને રોડ મિકેનિઝમ સુદ્રઢ કરી માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. તેમણે જિલ્લામાં આવેલા રસ્તા અને પુલો હેવી વેહીકલ્સ માટે નથી બન્યા તેમનો ઉપયોગ આવા ભારે વાહનો માટે ન થાય તેની તકેદારી રાખવા કહ્યું... - [‘નમો લક્ષ્મી યોજના’: દીકરીઓના શિક્ષણ થકી સશક્તિકરણનું ધ્યેય](https://gujaratbhoomi.in/?p=6882): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, સુરત સુરતની એક એવી કન્યા શાળા જેમાં અભ્યાસ કરતી ધો.૯થી ૧૨ની ૧૦૦ ટકા વિદ્યાર્થિઓને નમો લક્ષ્મી યોજના હેઠળ આવરી લેવાઈ નમો લક્ષ્મી યોજનાનું સફળ અમલીકરણ અને ઉમદા હેતુની પૂર્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વિ.ઠા. ચોકસી કન્યા વિદ્યાલય:ધો.૯થી ૧૨ની ૮૭૦ દીકરીઓને મળી રહી છે આ યોજનાની રૂ.૫૦ હજારની સ્કોલરશીપ  રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજનાના પરિણામે રાજ્ય સરકાર અનુદાનિત વિ.ઠા. ચોકસી કન્યા વિદ્યાલયમાં ધો.૯થી ૧૨માં દીકરીઓના નામાંકનમાં વધારો નોંધાયો  જે દીકરીઓએ અમારી શાળામાં ધો.૯ અને ધો.૧૦ નો અભ્યાસ કર્યા બાદ ભણવાનું છોડી દીધું હતું, તે પણ હવે અધૂરો અભ્યાસ પૂર્ણ કરવા માટે એડમિશન લઈ... - [છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ફતેપુરા નર્સરી ખાતે રૂ.૨.૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર 'ટ્રાન્ઝીટ હોસ્ટેલ'નું શિલાન્યાસ](https://gujaratbhoomi.in/?p=6877): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર    ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંકલ્પને સાકાર કરતા, છોટાઉદેપુર વન વિભાગ હેઠળ ‘ટ્રાન્ઝીટ હોસ્ટેલ’ મકાનનું શિલાન્યાસ પ્રાભારીમંત્રી મનીષાબેન વકીલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.પ્રભારીમંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, વન વિભાગની ફતેપુરા નર્સરી ખાતે અંદાજે ૮૦૦૦ ચોરસ ફૂટ જમીન પર અંદાજિત રૂ. ૨.૦૦ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર થનાર ‘ટ્રાન્ઝીટ હોસ્ટેલ’ વન વિભાગના કર્મચારીઓના કલ્યાણ અને શૈક્ષણિક પ્રગતિ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.વન વિભાગ હેઠળના અંતરિયાળ વિસ્તારો જેવા કે રંગપુર, ડોલરીયા, પાનવડ, કવાંટ અને છોટાઉદેપુર રેંજના ફોરેસ્ટર તથા બીટગાર્ડ મિત્રો દિવસ-રાત જંગલની સુરક્ષામાં કાર્યરત હોય છે.અંતરિયાળ વિસ્તારોમાં રહેતા સ્ટાફને પરિવાર સાથે... - [છોટાઉદેપુર ખાતે CRP અને કૃષિ સખીની એક દિવસીય તાલીમ યોજાઈ](https://gujaratbhoomi.in/?p=6873): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર  ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂત તાલીમ કેન્દ્ર છોટાઉદેપુર ખાતે CRP અને કૃષિ સખીઓ માટે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ તાલીમમાં NMNF, GPKVB અને ATMA હેઠળ આવતી યોજનાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. નવા ખેડૂતો જોડવા માટે વૈજ્ઞાનિક અને અસરકારક પદ્ધતિઑ, રસાયણિક ખેતીની સમસ્યાઓ અને પ્રાકૃતિક ખેતીના લાભોની સમજૂતી આપવામાં આવી હતી. ગામ સ્તરે ખેડૂત મીટિંગ કેવી રીતે અસરકારક રીતે ગોઠવવી તેની પ્રાયોગિક સમજ ફિલ્ડમાં આવતી વાસ્તવિક મુશ્કેલીઓની ચર્ચા તેમજ પ્રાકૃતિક કૃષિ માટે કૃષિ યુનિ.ની ભલામણો,  ખેતરની સમસ્યા ઓળખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે સમજણ આપવામાં આવી હતી.  આ... - [કતારગામમાં રત્નમાલા અને ગજેરા જંક્શનને જોડતા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ](https://gujaratbhoomi.in/?p=6870): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, કતારગામ     સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામમાં નિર્માણ પામેલા રત્નમાલા જંક્શન અને ગજેરા જંક્શનને જોડતા એક તરફના ટુ-લેનના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.            મેયર દક્ષેશ કિશોરભાઈ માવાણી, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા વિશેષ ઉપસ્થિતિમાં કતારગામના રત્નમાલા અને ગજેરા જંક્શન પર ઈ.પી.સી. (EPC- Engineering, Procurement & Construction) પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલા આ ૪-લેન ફ્લાયઓવર બ્રિજના કાંસાનગરથી અમરોલી તરફ જતા એક તરફના ૨-લેન બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.    Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 %... - [બારડોલી ખાતે અગાસી માતાના સ્વપ્ન મંદિરના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે ENT સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ કરાયું](https://gujaratbhoomi.in/?p=6867): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, બારડોલી     બારડોલી સ્થિત આસ્થાધામ અગાસી માતા ન્યાય મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જનસેવાર્થે નવનિર્મિત ધનુબા બાલુદાસ E.N.T (કાન-નાક-ગળા) સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ સામાજિક ન્યાય અધિકારિતા અને શિક્ષણ રાજ્યમંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.              આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, અગાસી માતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તમ આરોગ્ય અને માનવ સેવાની યાત્રા અવિરત રહે તેવી પ્રાર્થના કરી છે. આપણી ગુજરાત સરકાર પણ રાજ્યના દરેક નાગરિકના સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ છે. આરોગ્ય ક્ષેત્રે સુવિધાઓ પૂરી... - [સુરત શહેરના અડાજણના શીટ નં.૬૦, ૬૫,૬૬, ૭૦ના રેકર્ડનું જમીન મહેસુલ હેઠળ પ્રમોલગેશન કરવામાં આવનાર છેઃ આ રેકર્ડ જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું છે](https://gujaratbhoomi.in/?p=6865): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, સુરત     સુરત શહેરના અડાજણમાં સિટી સર્વે દાખલ કરવા માટે મળેલી મંજૂરી અનુસાર ઈન્કવાયરી અધિકારી-અડાજણ-૧ ની કચેરીના શીટ નં.૬૦, ૬૫, ૬૬, ૭૦ નું પાર્ટ રેકર્ડ તૈયાર કરીને તા.૧૦/૦૨/૨૦૨૬ના રોજ ગુજરાત જમીન મહેસુલ નિયમો મુજબ પ્રમાણિત કરવામાં આવનાર છે. તૈયાર થયેલા અડાજણના રેકર્ડને ઈન્કવાયરી અધિકારી,અડાજણ-૧ની કચેરીમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે, જેથી આ પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો તા.૧૦/૦૨/૨૦૨૬ સુધીમાં ઈન્કવાયરી અધિકારી-અડાજણ-૧ની કચેરી, સી બ્લોક, છઠ્ઠો માળ, બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા ખાતે લેખિતમાં રજૂ કરવા નાયબ નિયામક જમીન દફતરની યાદીમાં જણાવાયું છે. Happy 0 0 % Sad 0 0... - [૨૬મી જાન્યુઆરી - ૭૭માં ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી](https://gujaratbhoomi.in/?p=6862): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, દાહોદ       ભારતના ૭૭માં ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી – જિલ્લાકક્ષાનો કાર્યક્રમ વન અને પર્યાવરણ પરિવર્તન આબોહવા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ગોવિંદગુરુ તાલુકાના કારઠ મુકામે યોજાનાર છે. આજરોજ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે એ ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી પૂર્વે આખરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી પૂર્વે પ્રોટોકોલ મુજબ સમગ્ર કાર્યક્રમનું ક્રમશ: રિહર્સલ યોજાયું હતું. રિહર્સલના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એ પરેડ નિરીક્ષણ કર્યું હતું. સાથે પોલીસ જવાનોની માર્ચ પાસ્ટ પણ યોજાઈ હતી. ઉપરાંત દેશભક્તિ-શૌર્ય-સંસ્કૃતિને પ્રદર્શિત કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ૭૭માં ‘પ્રજાસત્તાક પર્વ’ની... - [ઉત્તરાયણ પર્વે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવી સિવિલ હોસ્પિટલ ખાતેની હેલ્પલાઇન સેવાની મુલાકાત લીધી](https://gujaratbhoomi.in/?p=6858): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમ, સુરત પતંગની ઘાતક દોરીથી ઇજાગ્રસ્ત થયેલા અબોલ પક્ષીઓ અને નાગરિકોની નર્સિંગ એસો. અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા કરાયેલ વિશેષ સેવા       ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેરમાં દોરીથી ઘવાયેલા પક્ષીઓ અને ઇજાગ્રસ્ત નાગરિકોની વહારે આવવા માટે નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલી વિશેષ હેલ્પલાઇન સેવાની તા.૧૪ જાન્યુ.ના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મુલાકાત લઈ સેવાકીય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.              કેન્દ્રીય મંત્રીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત નાગરિકોની મુલાકાત લઈ તેમના ખબર-અંતર... - [પોલીસ કમિશ્નર જી.એસ.મલિકનાઓએ, અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક ની મુલાકાત](https://gujaratbhoomi.in/?p=6854): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિકનાઓએ, અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક (ગોમતીપુર ) ની મુલાકાત લીધી.પોલીસ મુખ્ય મથક – ગોમતીપુર ખાતે અમદાવાદ શહેર TRB (ટ્રાફિક બ્રિગેડ) માનદ સેવકોની પસંદગી પ્રક્રિયામાં , 650 જેટલા સફળ રહેલ ઉમેદવારની તાલીમ શરૂ કરવામા આવેલ છે. પોલીસ કમિશ્નરએ આજે, ઉમેદવારોને અપાઇ રહેલ શારીરિક , કાયદાકીય તેમજ ફિલ્ડ તાલીમ પ્રક્રિયાની સમીક્ષા કરી. મુખ્ય મથક ગોમતીપુર ખાતેની પોલીસ મેસની પણ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [જૂનાગઢ ખાતે વિસ્તૃત ફલક પર યોજવા જઈ રહ્યો છે મહાશિવરાત્રીનો મેળો](https://gujaratbhoomi.in/?p=6850): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, જૂનાગઢ       જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો રાજ્ય સરકારના પ્રયાસોથી વિસ્તૃત ફલક પર યોજવા જઈ રહ્યો છે, ત્યારે જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રએ મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આ સંદર્ભમાં આજે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની ઉપસ્થિતિમાં ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.     આ બેઠકમાં ખાસ મહાશિવરાત્રીના મેળા દરમિયાન ઉતારા મંડળ સાથે જોડાયેલી સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલનથી કામગીરી થઈ શકે, ઉપરાંત મેળા દરમિયાન આ સેવાભાવી સંસ્થાઓની જરૂરિયાતો માટે યોગ્ય વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. Happy 0 0... - ['સોમનાથ સ્વાભિમાન પર્વ'; અતૂટ આસ્થાના 1000 વર્ષ](https://gujaratbhoomi.in/?p=6846): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, સોમનાથ      ભારતીય ઋષિ સંસ્કૃતિનું વહન કરતી વર્ષો જૂની શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા; જ્યાં નિત્ય વેદની ઋચા, શ્લોક, મંત્રનો ગુંજારવ થાય છે, સાથે જ અહીં વિદ્યાર્થીઓ ભારતના પૌરાણિક અને આધ્યાત્મિક જ્ઞાનને આત્મસાત કરે છે. અહીં ઋષિ કુમારો ભારતીય સંસ્કૃતિના અભિન્ન ભાગરૂપ સંસ્કૃત સાહિત્ય, વેદ, પુરાણ, જ્યોતિષ, વૈદિક ગણિત, વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદ સહિતના વિષયનો અભ્યાસ કરી રહ્યા છે. શ્રી સંસ્કૃત સોમનાથ પાઠશાળામાં ધોરણ 9થી 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [દાદા અને પિતા બાદ દીકરીઓના હાથમાં પતંગની ડોર: સુરતના એક જ પરિવારની ત્રીજી પેઢીની ૮ બહેનો ચલાવે છે ૭૫ વર્ષ જૂનો પતંગનો વ્યવસાય](https://gujaratbhoomi.in/?p=6843): Read Time:1 Minute, 7 Second હિન્દ ન્યુઝ, સુરત     પતંગ માટે પ્રખ્યાત સુરતના રાંદેર ફકીરવાડના રમજુબેન પતંગવાલા અને તેમની બહેનો એક સિઝનમાં જાતે બનાવીને વેચે છે ૫૦થી ૬૦ હજાર પતંગ સુરતી રંગીન અને સુપર વ્હાઈટ કાગળમાંથી બનાવે છે સાડી સત્તાવીસ ચીલ, ચોત્રીસ પોણીયા, સાડત્રીસ અડદિયા, રોકેટ અને પ્રિન્ટ સહિતની પતંગની અન્ય વેરાઈટી      ઉત્તરાયણ પર્વના દિવસો અગાઉ જ રાંદેરના પ્રખ્યાત પતંગ માર્કેટમાં સુરતીઓની ભીડ ઉમટી પડે છે. જેનું કારણ છે ત્યાં વસતા વર્ષો જૂના પતંગના વ્યાપારીઓ, જેઓ પરંપરાગત રીતે પેઢીઓથી પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.              ૩૫ વર્ષથી પતંગ વ્યવસાય સાથે જોડાયેલા રમજુબેન... - [સોમનાથની સ્થાનિક મહિલાઓ રોજગારી મેળવી સ્ત્રી સશક્તિકરણ તરફ આગળ ](https://gujaratbhoomi.in/?p=6840): Read Time:1 Minute, 7 Second હિન્દ ન્યુઝ, સોમનાથ B પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જીવ માત્રનું કલ્યાણ થઈ રહ્યું છે. દાદાની દિવ્ય આશિષમાં સોમનાથની સ્થાનિક મહિલાઓ રોજગારી મેળવી સ્ત્રી સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે. સોમનાથ મહાદેવ મંદિરમાં સમાનઘરથી લઈ આકાશે લહેરાતી ધજા સુધી અને બિલ્વવનથી લઈને વસ્તુ પ્રસાદ સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા ફક્ત સ્થાનિક મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. ભગવાન સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા, સ્ત્રીસશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનો એક નવો અધ્યાય લખાયો છે. અહીં, મહાદેવને અર્પણ થતાં પીતાંબર હવે માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની એક અનોખી... - [ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુ ખાતે પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા ટીબીના વનરેબલ સ્ક્રીનિંગ: ૧૫૧ લાભાર્થીઓની કરાઈ તપાસ](https://gujaratbhoomi.in/?p=6835): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, દાહોદ “સૌ સાથે મળીને બનાવીએ ટીબી મુક્ત ભારત” ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુ ખાતે “તમારા ગામમાં તમારા દ્વાર સુધી ” 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા ૧૫૧ વનરેબલ દર્દીઓ ના એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા. ઉપરાંત દર્દીઓ માટે વજન, ઉંચાઈ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ જેવી અન્ય આરોગ્ય ચકાસણીઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.બી.પી.રમનના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં આરોગ્ય... - [વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છ; તા. 11-12 જાન્યુઆરીના દિવસે રાજકોટ ખાતે યોજાશે](https://gujaratbhoomi.in/?p=6833): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, VGRC પહેલાં દેવભૂમિ દ્વારકામાં જિલ્લાસ્તરીય કાર્યક્રમ અંતર્ગત ₹7 હજાર કરોડથી વધુ રકમના પ્રસ્તાવિત રોકાણ સાથે વિવિધ ક્ષેત્રોમાં 23 જેટલા MoU કરાયા; પર્યાવરણની જાળવણી સાથે ટકાઉ વિકાસના લક્ષ્ય થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લો માધ્યમ બનશે. દેવભૂમિ દ્વારકા જિલ્લો ખાસ કરીને પવન ઊર્જા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર બની રહ્યો છે. જિલ્લામાં પવનચક્કીઓ દ્વારા નોંધપાત્ર વીજ ઉત્પાદન થઈ રહ્યું છે; VGRC પહેલાં કરવામાં આવેલ આ પ્રસ્તાવિત રોકાણ પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસ માટે સીમાચિહ્ન સાબિત થશે. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy... - [વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર](https://gujaratbhoomi.in/?p=6830): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, રાજકોટ રાજકોટનો ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો થયો; ડિફેન્સ, ઑટોમોટિવ, રેલવે, મરીન, ફાયર સેફટી સહિતના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનું આશરે 95 ટકા ઉત્પાદન રાજકોટમાં એક સમય હતો જ્યારે ચીન ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ એક્સપોર્ટ કરતું હતું, આજે તે રાજકોટથી પ્રોડક્ટ આયાત કરે છે: ચંદ્રેશ સંખારવા, વાઈસ પ્રેસિડેન્ટ, IICMA ‘મેક ઈન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની નીતિઓના કારણે આજે ભારતીય કંપનીઓ વૈશ્વિક સ્તરે વિશ્વસનીય બની છે. ટેક્નોલોજી, ગુણવત્તા અને સિસ્ટમ આધારિત કામ દ્વારા અમે ગ્લોબલ OEMની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ: વિમલભાઈ ટાઢાણી, ચેરમેન, સુપર એન્જીટેક Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 %... - [કરુણા અભિયાનઃ સુરક્ષિત ઉત્તરાયણ ઉજવીએ, પક્ષીઓનો જીવ બચાવીએ 🕊️](https://gujaratbhoomi.in/?p=6826): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, રાજકોટ રાજકોટમાં ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનઃ જિલ્લામાં ૮ અને શહેરમાં ૧૫ સહિત ૩૦ કલેક્શન સેન્ટર અને સારવાર કેંદ્રો કાર્યરત રહેશે 🏥 ઘાયલ પક્ષીઓની સારવાર માટે કુલ ૬૧ તબીબો ખડેપગે હાજર રહેશે, ૫૦ જેટલા વનકર્મીઓ જોડાશે અને ૧૨ બિન સરકારી સંસ્થાઓ પણ સહભાગી બનશે 👨‍⚕️🌳 કોઈ વ્યક્તિ કે દુકાનદાર ચાઈનીઝ જેવા દોરાનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરતા જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે: કલેક્ટર તંત્રની સુચના 🚫🧵⚖️ વૃક્ષો, ઈલેક્ટ્રીક લાઈન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવવા પતંગ રસિયાઓને અનુરોધ 🪁⚠️ Happy 0 0 % Sad 0 0 % Excited 0... - [રાજ્યના બાળકોના પાયાના શિક્ષણ અને પોષણને મળશે નવી ઊર્જા](https://gujaratbhoomi.in/?p=6822): Read Time:1 Minute, 7 Second હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યના 3,691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોની બે દિવસીય તાલીમ સંપન્ન, જેમાં માસ્ટર ટ્રેનર્સ, CDPO, સુપરવાઈઝર દ્વારા પોષણ સંગમ અને ICDS યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડીને ‘પ્રી-સ્કૂલ’ તરીકે વધુ સક્ષમ બનાવવાનો, NNM ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર્સ દ્વારા વિવિધ સરકારી એપ્લિકેશનના અમલીકરણ માટે કાર્યકરોને તાલીમબદ્ધ કરાયા. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં ચચરબુંદા ગામે શિબિર કેમ્પ યોજાયો](https://gujaratbhoomi.in/?p=6809): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, તાપી તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં ચચરબુંદા ગામે ચચરબુંદા ગામના સામાજિક આગેવાન અને આમ આદમી પાર્ટીના ઉકાઇ સંગઠન ના પ્રમુખ માર્કુશભાઈ ગામીતના જન્મદિવસ નિમિતે આજ રોજ રક્તદાન શિબિર કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ રક્તદાનમાં કુલ 105 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું જે ખુબ પ્રસંસનીય કામગીરી છે. તે ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જે.કે. પેપર મીલ લિમિટેડ ના વાઇસ પ્રેસિડેન્ટ રાઘવેન્દ્ર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્યો હેતુ આદિવાસી સમાજમાં રક્તદાન નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને આજના યુવાનો રક્તદાન વિશે વધારે જાગૃત થાય અને સમાજ ને ઉપયોગી બને એ માટે માર્કુશભાઈ એ... - [સર્જનાત્મકતાનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને કમાણી કરતી સખી મંડળની બહેનો](https://gujaratbhoomi.in/?p=6807): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, અરવલ્લી અરવલ્લી જિલ્લાના સબલપુર ગામની નંદિની સખી મંડળની મહિલાઓ સ્ત્રી શક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આ મંડળની દસ બહેનો પોતાની કલાત્મકતા અને મહેનતથી ઘરમાં પડેલા જૂના વેસ્ટ કપડાંમાંથી આકર્ષક અને રંગબેરંગી ગોદડીઓ બનાવી રહી છે. “વેસ્ટમાંથી બેસ્ટ”ના સિદ્ધાંતને અનુસરીને આ બહેનો પર્યાવરણના સંરક્ષણની સાથે આર્થિક રીતે આત્મનિર્ભર પણ બની છે. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - ["હિન્દ રક્ષક સંઘ" દ્વારા ૩૧મી ડિસેમ્બર નાં રોજ 'ગૌ સેવા પર્વ' ની ઉજવણી](https://gujaratbhoomi.in/?p=6797): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, કાલાવડ       કાલાવડ ખાતે “હિન્દ રક્ષક સંઘ” દ્વારા ૩૧મી ડિસેમ્બર નાં રોજ ‘ગૌ સેવા પર્વ’ ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશોના તહેવાર નાં અનુકરણને છોડી દર વર્ષે ૩૧મી ડિસેમ્બરના રોજ આપણે સૌ સનાતનીઓ “ગૌ સેવા પર્વ” ની ઉજવણી કરીશું.     “હિન્દ રક્ષક સંઘ”ના સંસ્થાપક – અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ નાં માર્ગદર્શન હેઠળ તા.૩૧ ડિસેમ્બર ને બુધવાર, સવારે ૧૦:૩૦ કલાકે કાલાવડ વૃંદાવન ગૌશાળા ખાતે ‘ગૌ સેવા પર્વ’ ની વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી જેમાં સૌ પ્રથમ ગૌ પૂજા, ગૌ પ્રદિક્ષણા, ગૌ માતાને લાડુ ખવડાવવું, ગૌમાતાને લીલું ખવડાવવું તેમજ... - ['Dial ૧૧૨ — જનરક્ષક સેવા' જનતાની સુરક્ષા માટે અડગ પ્રતિબદ્ધતા](https://gujaratbhoomi.in/?p=6793): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, દાહોદ ૩૧ ઓગસ્ટથી શરૂ થયેલી Dial ૧૧૨ જનરક્ષક સેવા આજે સમગ્ર રાજ્યમાં જનતાની સુરક્ષા અને વિશ્વાસનું પ્રતીક બની છે. દાહોદ જિલ્લામાં હાલમાં કુલ ૨૩ PCR વેન સતત ૨૪x૭ કાર્યરત રહી જિલ્લાની સલામતી માટે સક્રિય સેવા આપી રહી છે. તારીખ: ૨૬/૧૨/૨૦૨૫ ના રોજ બાવકા ચોકડી (જેસાવાડા) ખાતે Dial ૧૧૨ કંટ્રોલ રૂમ પર એક સંવેદનશીલ કોલ પ્રાપ્ત થયો હતો. કોલની માહિતી મુજબ જેસાવાડા બજારની ચોકડી પાસે એક અજાણ્યા વૃદ્ધ મહિલા એકલા બેઠા હોવાનું જણાવાયું હતું. કોલ મળતાની સાથે જ Dial ૧૧૨ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ અને ટૂંક સમયમાં ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ... - [કોસંબા ગામ ખાતે ૩૧ દિવસીય મેદસ્વિતામુક્ત યોગ શિબિરનું આયોજન](https://gujaratbhoomi.in/?p=6787): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, વલસાડ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં” સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત યોગ બોર્ડના કોચ શ્રીમતી ચંગુનાબેન સુરવાસે દ્વારા વલસાડના કોસંબા ગામ ખાતે ૩૧ દિવસીય મેદસ્વિતામુક્ત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની ટીમ દ્વારા દરેક શિબિરાર્થીઓનું બીએમઆઈ ટેસ્ટ કરવામાં આવ્યું હતું, આ સાથે સુગર- પ્રેશરની તપાસ અને દરેકનું વજન પણ માપવામાં આવ્યું હતું. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા વેરહાઉસની મુલાકાત લીધી](https://gujaratbhoomi.in/?p=6780): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ગાંધીનગર    આજરોજ ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા વેરહાઉસની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુરક્ષા વ્યવસ્થાઓ તેમજ હાજર સામગ્રીના સંગ્રહ અને સંચાલન બાબતે સ્થળ પર રૂબરૂ તપાસ કરી વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તમામ કામગીરી નિર્ધારિત માર્ગદર્શિકા અને નિયમો અનુસાર અમલમાં આવી રહી છે કે નહીં તેની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry... - [હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્રને ચરિતાર્થ કરતી દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ – લીમડીના રણીયાર ગામની બહેનો](https://gujaratbhoomi.in/?p=6776): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, દાહોદ દાહોદ જિલ્લામાં લીમડી તાલુકાના રણીયાર ગામ ખાતે “જય બ્રહ્માણીમાં WSHG“ સ્વસહાય જૂથ દ્વારા ગામની જ ૨૨ જેટલી બહેનોને માટીકામ થકી રોજગારી મળી રહી છે. આ જૂથની વાત કરીએ તો, માટીકામ થકી અહી ગામની જ બહેનો દ્વારા વિવિધ પ્રકારની ડિઝાઈન અને આકારમાં કોડીયા, દીવા, અગરબત્તી સ્ટેન્ડ, ફૂલદાની, દહીં હાંડી, બિરયાની હાંડી, ગલ્લા, કુલ્હડ, વાડકી તેમજ ફૂલછોડ માટેના પોટ જેવી અનેકવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. સ્વસહાય જૂથના પ્રમુખ પ્રજાપતિ લક્ષ્મીબેન જણાવે છે કે, ગામની વિધવા તેમજ જરૂરીયાતમંદ બહેનોને એમાંથી આર્થિક મદદ મળી રહી છે. આ બહેનોને કામ ચાલુ કર્યા પહેલા ૧ મહિના સુધી સતત તાલીમ... - [સત્યમ વિધાલય દ્વારા સત્કાર સમારંભ યોજાયો](https://gujaratbhoomi.in/?p=6767): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, અરવલ્લી શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આર.જેપટેલ સત્યમ વિદ્યાલય દ્વારા તા. ૨૭/૧૨/૨૫ને શનિવારના રોજ અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાનાઓનો સત્કાર સમારંભ યોજાયો. જે અંતર્ગત મનોહરસિંહ જાડેજા તેમજ મંડળના આદ્યસ્થાપક હીરાભાઈ પટેલ, પ્રમુખ ગોરધનભાઈ પટેલ, મંત્રી તેમજ ડીરેક્ટરો હાજર રહ્યા. મનોહરસિંહ જાડેજા એ વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી વાતો કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો તેમજ શાળાની કાર્યપ્રણાલીની પ્રસંશા કરી. તે બદલ પોલીસ અધિક્ષક, મંડળ તેમજ શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો. રિપોર્ટર : ધવલ પટેલ, અરવલ્લી Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 %... - [વિરલ યોગ એન્ડ નેચર ક્યોર આદિપુર દ્વારા દ્વિતીય ઓપન કચ્છ સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશિપ ૨૦૨૫ યોજાઈ](https://gujaratbhoomi.in/?p=6764): Read Time:1 Minute, 7 Second                 સ્વસ્થ ભારત, રોગમુક્ત ભારતના ઉદેશ્યને ધ્યાનમાં લઈને દ્વિતીય વખત વિરલ નેચર ક્યોર એન્ડ યોગ સેન્ટર – આદિપુરમાં ૨૮ ડિસેમ્બર, રવિવારના રોજ દ્વિતીય ઓપન કચ્છ સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્મદા ભવનના રિટાયર્ડ દીપેન જોડ (ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઇન્જિનર SSNNL), શિણાય ગામના પૂર્વ સરપંચ શ્રી દીપકભાઈ વાઘમશી, રઇસ યોગ ક્લાસના ઓનર કિરણ તારાનીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.        આ કાર્યક્રમમાં મુખ્ય જજ તરીકે વંદનાબેન સારોગી, આયુષી માલસતર અને ધૈર્યભાઈ દવેની ઉપસ્થિત રહી હતી. ૫ થી ૭૫ વર્ષ સુધીના ૪૦ થી વધુ... - [ભીંડાના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર;](https://gujaratbhoomi.in/?p=6762): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ભાવનગર      વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર; રાજકોટ ખાતે VGRCમાં સૌરાષ્ટ્ર-કચ્છની કૃષિ તથા બાગાયતી સિદ્ધિઓને વિશેષ રૂપે રજૂ કરાશે. ભીંડાના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર; વર્ષ 2024-25માં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં 14,000 હેક્ટરમાં અંદાજિત 1.5 લાખ ટન ભીંડાનું ઉત્પાદન થયું. ઉચ્ચ ઉત્પાદકતા અને વધુ આવકના કારણે બાગાયતી પાકો રાજ્યના કૃષિ વિકાસમાં અભિન્ન અંગ બન્યાં. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [દાહોદમાં દેવગઢ બારીયા ખાતે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને ૫ કરોડ ૮૬ લાખના ખર્ચે બનનાર બસ વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું](https://gujaratbhoomi.in/?p=6759): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, દાહોદ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા ખાતે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના વરદ હસ્તે કરોડ ૮૬ લાખના ખર્ચે બનનાર બસ વર્ક શોપનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોનું ગુલદસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બસ વર્કશોપનું ભૂમિપૂજન કરીને વર્કશોપ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ વર્કશો પ કરોડ અને ૮૬ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. વર્કશોપ માટેની જમીનનો અંદાજિત વિસ્તાર ૧૮૧૭૬ ચો. કી મી. છે. રાજ્ય સરકાર તરફથી નિગમને નવીન વર્કશોપ... - [રાજકોટ ખાતે આશા બહેનો માટે વિનામુલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો](https://gujaratbhoomi.in/?p=6754): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, રાજકોટ     રાજકોટના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રીચર્સ ઇન્સ્ટીટયુટ(SCCRI) સહયોગથી સામુહિક આરોગ્ય કેન્દ્ર, કુવાડવા ખાતે ૩૦થી વધુ વયની આશા બહેનો માટે વિનામુલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. જેમાં ૭૧ આશા વર્કરના સર્વાઇકલ, બ્રેસ્ટ કેન્સર, હાઇપરટેંશન તથા ડાયાબીટીસ સહિતના રોગોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની તપાસમાં શંકાસ્પદ રીપોર્ટ આવતા આઠ આશા બહેનોને વધુ તપાસ માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૭૧ આશા બહેનોની હાઇપરટેંશન અને ડાયાબીટીસની તપાસ અને HPV DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા. Happy 0 0 % Sad 0 0 % Excited 0... - [સુરત જિલ્લા ન્યાયાલય સંકુલમાં ઈમરજન્સી મેડિકલ ફેસિલીટી સેન્ટરનુ ઈ-લોકાર્પણ](https://gujaratbhoomi.in/?p=6750): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, સુરત સુરત જિલ્લા ન્યાયાલય સંકુલમાં ઇમરજન્સી મેડિકલ ફેસિલીટી સેન્ટરનુ ઈ-લોકાર્પણ ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને સુરત જિલ્લાના એડમિનિસ્ટ્રેટીવ જજ એ.એસ.સુપૈયાના હસ્તે કરવામાં આવ્યું હતું. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [માંડવી તાલુકાના ખોડાંબા ગામે રૂ.૨ કરોડના ખર્ચે નવનિર્મિત દિપડાઓ માટેના રેસ્કયુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા](https://gujaratbhoomi.in/?p=6747): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, સુરત સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખોડાંબા ગામે રૂ.૨ કરોડના ખર્ચે દિપડાઓ માટે નવનિર્મિત રેસ્કયુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. માનવના સંઘર્ષમાં આવેલા કે કોઈ ઈજાગ્રસ્ત થયેલા, માનવભક્ષી દિપડાઓ માટે વનવિભાગ દ્વારા રેસ્કયુ સેન્ટર બનાવવામાં આવ્યું છે. એક હેકટર વિસ્તારમાં બનેલા આ સેન્ટરમાં ૨૦ દિપડાઓને રાખવાની કેપેસિટી સાથે ડોકટર રૂમ, પોસ્ટ મોર્ટમ રૂમ, સ્ટોર રૂમ, ફુડ તથા સ્મશાન સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0... - [વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની વધુ એક સિદ્ધિ - મચ્છર ભગાડનાર સુતરાઉ કાપડના સંશોધનને સફળતા](https://gujaratbhoomi.in/?p=6743): Read Time:1 Minute, 7 Second હિન્દ ન્યુઝ, વડોદરા        વડોદરાની પ્રતિષ્ઠિત એમ. એસ. યુનિવર્સિટીએ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે કુદરતી હર્બલ અર્કનો ઉપયોગ કરીને મચ્છર ભગાડનાર સુતરાઉ કાપડ સફળતાપૂર્વક વિકસાવ્યું છે, જે મચ્છરજન્ય રોગોને રોકવા માટેનો એક આશાસ્પદ ઉકેલ છે. યુનિ.ના ટેકનોલોજી ફેકલ્ટી ઑફ એન્જિનિયરિંગના ટેક્સટાઇલ રસાયણશાસ્ત્ર વિભાગ ખાતે આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ કાપડ ઉત્પાદનમાં કુદરતી અને ટકાઉ સામગ્રીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.     માર્ગદર્શક ડૉ. ભરત એચ. પટેલ, સહ-માર્ગદર્શક દેવાંગ પી. પંચાલ અને વિદ્યાર્થી જયંત પાટીલે કરાયેલા આ સંશોધનમાં લીલી ચાની પત્તી (લેમન ગ્રાસ), લીમડો અને... - [દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની આંગણવાડી કાર્યકરો/તેડાગર બહેનોએ સુમુલ ડેરી સુરત ખાતે મુલાકાત લીધી](https://gujaratbhoomi.in/?p=6739): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, દાહોદ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૬ માસથી ૩ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રીમાતાઓ અને કિશોરીઓને આંગણવાડી કક્ષાએથી THR (ટેક હોમ રેશન) આપવામાં આવે છે, તેમજ ૩ થી ૬ વર્ષના બાળકોને આપવામાં આવતા ગરમ નાસ્તામાં વપરાતા કાચા જથ્થાની સામગ્રીમાં સત્વ આંટાનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની આંગણવાડી કાર્યકરો/તેડાગર બહેનોએ THR પ્લાન્ટમાં બનતા ટેક હોમ રેશન અને સત્વ ફોર્ટિફાઇડ આટ્ટાની તમામ પ્રક્રિયા સમજવા લર્નિંગ એજ્યુકેશનલ એક્સપોઝર અર્થે સુમુલ ડેરી સુરત ખાતે મુલાકાત લીધી હતી. લર્નિંગ એજ્યુકેશનલ એક્સપોઝર વિઝિટ દરમિયાન THR પ્લાન્ટમાં બનતા ટેક હોમ રેશન અને સત્વ ફોર્ટિફાઇડ આટ્ટાની બનાવટની પ્રક્રિયા... - [મતદારયાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૨૯ અને તા.૩૦મી નવેમ્બરના રોજ સુરત જિલ્લાની તમામ વિધાનસભાઓમાં ખાસ કેમ્પોનું આયોજન](https://gujaratbhoomi.in/?p=6736): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, સુરત ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં ગણતરી ફોર્મની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જો કોઇ મતદારનું ગણતરી ફોર્મ(EF)મેળવવાનું કે પરત આપવાનું બાકી રહી ગયું હોય તે માટે તા.૨૯/૧૧/૨૫(શનિવાર) અને તા.૩૦/૧૧/૨૫(રવિવાર)ના રોજ સુરત જિલ્લાની તમામ વિધાનસભાઓમાં જુદા જુદા સ્થળોએ ખાસ કેમ્પ યોજાશે. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે રજૂ થયેલ રાજસ્થાનની પરંપરાગત કઠપૂતળીની કળા](https://gujaratbhoomi.in/?p=6730): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, નર્મદા ભારત પર્વ 2025માં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે રજૂ થયેલ રાજસ્થાનની પરંપરાગત કઠપૂતળીની કળાએ સૌનું મન જીતી લીધું. કઠપૂતળીની કળા રજૂ કરનાર અમદાવાદના કલાકારે જણાવ્યું કે, ભારત પર્વ – 2025માં અમારી કળા રજૂ કરવાની તક મળી તે ગૌરવની વાત છે. કઠપૂતળીનો ખેલ માત્ર મનોરંજન નહીં, પરંતુ સામાજિક સંદેશ આપતું જીવંત માધ્યમ છે. આજના ટેક્નોલોજી યુગમાં ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય, પરંતુ કઠપૂતળી કળાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હવે આ કળા પપેટ થિયેટરના સ્વરૂપમાં શૈક્ષણિક અને સામાજિક સંદેશ આપવા માટે ઉપયોગમાં લેવાય છે. Happy 0 0 % Sad 0 0 %... - [નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વ ](https://gujaratbhoomi.in/?p=6726): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, નર્મદા   નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ અને ગુજરાત સરકારના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સહભાગી બન્યાં. સાથે જ ભારત પર્વમાં સહભાગી થયેલા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું કે ‘ભારત પર્વ’ દેશની લોક પરંપરા, લોકજીવન અને લોક ચેતનાને જોડતો એક અદભુત સેતુ છે. ભારત પર્વ 2025માં સહભાગી થયેલા આ તમામ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કલાકારોએ પોતાના રાજ્યના સાંસ્કૃતિક તેમજ પરંપરાગત લોકનૃત્ય પ્રસ્તુત કર્યા. આ તમામ મહાનુભાવોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં સરદાર પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ થીમ પેવેલિયનની... - [જનજાતિય ગૌરવ રથયાત્રાનું દાહોદ જિલ્લામાંથી પ્રસ્થાન](https://gujaratbhoomi.in/?p=6723): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, દાહોદ      આ જનજાતિય ગૌરવ યાત્રામાં ગુજરાત રાજ્યના આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રી પી. સી. બરંડા, સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર સહિત અન્ય પદાધિકારીશ્રીઓ સહભાગી બન્યા હતા. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ બાંડીબાર ગામ ખાતે ગૌરવ રથયાત્રા પહોંચતા સૌ મહાનુભાવો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ મહાનુભાવો રેલીમાં જોડાયા હતા. રેલી પૂર્ણ થયા બાદ રથયાત્રાએ દાહોદ જિલ્લામાંથી પ્રસ્થાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભગવાન બિરસા મુંડાએ આપણી આઝાદી માટે અંગ્રેજો સામે પોતાના સાથીઓ સાથે લડત આપી શહીદી વહોરી હતી. બિરસા મુંડાએ લોકહિતના કાર્ય... - [તાપી જિલ્લાના માણેકપુર ગામની મુલાકાતે પધારેલ રાજ્યપાલએ સ્વયં હળ તેમજ બળદ ગાડું ચલાવ્યું અને ગાય દોહી](https://gujaratbhoomi.in/?p=6716): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, તાપી       તાપી જિલ્લાના માણેકપુર ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત રતિલાલભાઈ વસાવાના ફાર્મની મુલાકાત લીધી. જ્યાં રાજ્યપાલએ સ્વયં હળ તેમજ બળદ ગાડું ચલાવ્યું અને ગાય દોહી હતી. રાજ્યપાલએ ત્યાં ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા ખેડૂતો સાથે સંવાદ સાધતા જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વનો માર્ગ છે. ગાય આધારિત ખેતી જમીનનું આરોગ્ય, પાણીનું સંવર્ધન અને માનવનું સ્વાસ્થ્ય જાળવી શકે છે. આ પ્રસંગે રાજ્યપાલએ ખેતર પર ઉપયોગમાં લેવાતા જીવામૃત, ઘનજીવામૃત અને ગૌ આધારિત બાયો ઈનપુટ અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું. તાપી... - [સુખસર ખાતે ‘જનજાતિય ગૌરવ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરાયું](https://gujaratbhoomi.in/?p=6711): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, દાહોદ        દાહોદ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સુખસર ખાતે જનજાતિય ગૌરવ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરી ઝાલોદ, ગૂરૂગોવિંદ લીમડી, દાહોદ ખાતે ગૌરવ યાત્રાનું પહોંચી હતી. સુખસર, ગૂરૂગોવિંદ લીમડી, દાહોદ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં અનેક સમાજસેવકો, વિદ્યાર્થીમિત્રો અને યુવાનો ઉમટ્યા હતા. પરંપરાગત નૃત્ય-ઢોલનગારાથી વાતાવરણ ગૌરવમય બન્યું અને કાર્યક્રમમાં આદિવાસી એકતા અને સંસ્કૃતિનો શક્તિશાળી સંદેશ આપ્યો હતો. મંત્રીશ્રીઓએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે જનજાતિ ગૌરવ અને બિરસા મુંડાના ત્યાગને યાદ કરી સૌએ તેમની આદર્શ... - [ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે દાહોદ જિલ્લામાં જનજાતિય ગૌરવ વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરાઈ](https://gujaratbhoomi.in/?p=6707): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, દાહોદ ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે “જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. ૭ થી ૧૩ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અવસરે તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ દાહોદ જિલ્લાના ગરબાડા, ધાનપુર તેમજ લીમખેડા ખાતે યોજાયેલ જનજાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રી પી. સી. બરંડા તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન, સહકાર અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રામાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્યઓ સહિત અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ મહાનુભાવો પણ સહભાગી... - [જૂનાગઢ શહેરના સરદાર ચોક ખાતેની ભારતના લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરતા મુખ્યમંત્રી](https://gujaratbhoomi.in/?p=6702): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, જૂનાગઢ      મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢની બહાઉદીન કોલેજ ખાતે યુનિટી માર્ચ પદયાત્રાના કાર્યક્રમમાં સહભાગી થયા પૂર્વે જૂનાગઢ શહેરના સરદાર ચોક ખાતેની ભારતના લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ વહેલી સવારે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, સરદાર સાહેબની ભાવવંદના કરી હતી.આ પ્રસંગે બેન્ડની સુરાવલીથી વચ્ચે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પરંપરાગત પોશાકમા મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. આ વેળાએ સરદાર ચોક ખાતે રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા, સાંસદ રાજેશભાઈ... - [એકતાનગરના આંગણે ભારત પર્વ - 2025ની ઉજવણીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને રાજ્યના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સહભાગી બન્યા.](https://gujaratbhoomi.in/?p=6698): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, વડોદરા ભારત પર્વમાં રાજસ્થાનનું ઘુમર નૃત્ય, ગુજરાતનો રાસ અને આસામના બીહુ નૃત્ય થકી કલાકારોએ પોતાના રાજ્યની કલા – સાંસ્કૃતિક વારસાની ભવ્યતા દર્શાવતી ઝાંખી પ્રસ્તુત કરી, રાજસ્થાનના મુખ્યમંત્રીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી સરદાર પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી. ભારત પર્વની ઉજવણી આપણી મૂળ સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડી આપણા સાંસ્કૃતિક મૂલ્યોનું સન્માન કરવા માટેનું અદ્ભુત મંચ પૂરું પાડે છે : રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતની ભૂમિ માત્ર વિકાસ અને આધુનિકતાની જ નહીં પરંતુ, આધ્યાત્મિકતાની ભૂમિ પણ છે, અહીંના વિવિધ મંદિરો આધ્યાત્મિક શાંતિના પ્રતિક છે : મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા Happy 0 0 % Sad 0... - [દાહોદના લીમખેડા CHC ખાતે એક જ રાતમાં 10 સફળતા પૂર્વક ડિલિવરી](https://gujaratbhoomi.in/?p=6694): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, દાહોદ      દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ગઈ રાત્રે એક અનોખી અને આનંદદાયી ઘટના બની હતી. માત્ર એક જ રાતમાં કુલ 10 ડિલિવરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. જેના કારણે આખું દવાખાનું નવજાત શિશુઓની કિલકારીઓ ગુંજી ઉઠયુ અને સમગ્ર દવાખાનામાં આનંદમય માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે તબીબી અધિક્ષક ડૉ. સી.એમ. મછારે જણાવ્યું કે, “આ સફળતાનો તમામ શ્રેય સમગ્ર તબીબી ટીમની મહેનત, સમર્પણ અને એકતાભાવને જાય છે. અમારી ટીમે દિવસ-રાત વિના વિરામ સખત અને સતત મહેનત કરીને તમામ માતાઓ અને નવજાત શિશુઓને સુરક્ષિત રીતે સંભાળ્યા.”ઉલ્લેખનીય છે કે આ... - [ભારત પર્વ–૨૦૨૫, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગરઃ “એક ભારત શ્રેષ્ઠ ભારત”](https://gujaratbhoomi.in/?p=6690): Read Time:1 Minute, 7 Second હિન્દ ન્યુઝ, વડોદર એકતા નગરના પ્રકાશ પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતનું પ્રતિક ‘ગ્રીન ટ્રી’ બન્યું આકર્ષણનું કેન્દ્ર      સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતના એકતા નગર ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના પરિસરમાં ભવ્ય ભારત પર્વ–૨૦૨૫નું આયોજન થયું છે. આ પ્રથમ વખત છે કે ભારત પર્વ દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ ગુજરાતે આ પર્વને ભવ્યતા આપી છે. આ પર્વ દરમિયાન દેશની વિવિધતામાં એકતાનું પ્રતીક દર્શાવતા સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ અને દેશભક્તિપ્રેરિત કાર્યક્રમોનું આયોજન થયું છે. Happy 0... - [દાહોદ ખાતે 'આપદા મિત્રો'ની તાલીમ શિબિર યોજાઈ](https://gujaratbhoomi.in/?p=6687): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, દાહોદ      દાહોદમાં આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management)ની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું મજબૂત માળખું ઊભું કરવાના ઉદ્દેશથી, દાહોદ- પાવડી કેમ્પ, એસ.આર.પી. ગ્રુપ-૦૪ ખાતે ‘આપદા મિત્રો’ માટેની વિસ્તૃત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ શિબિર તારીખ ૦૧-૧૧-૨૦૨૫ થી તારીખ ૦૭-૦૧-૨૦૨૬ સુધી સતત ચાલશે, જેમાં દર અઠવાડિયે આશરે ૫૦ જેટલા નવા આપદા મિત્રોની બેચ તાલીમ મેળવશે.  દાહોદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ દ્વારા કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી અને તાલીમ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવી, તેમને પ્રોત્સાહિત કર્યા તથા તાલીમની ગુણવત્તા અને તેના આયોજનની સઘન સમીક્ષા કરી... - [આપદા મિત્રોને આપત્તિ નિવારણના વિવિધ પાસાઓની તાલીમ આપવાના કાર્યક્રમમાં પ્રારંભ](https://gujaratbhoomi.in/?p=6683): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, વડોદરા રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ દ્વારા શરૂ કરાયેલ યુવા આપદા મિત્ર યોજના દેશના યુવાનોમાં આપદા વ્યવસ્થાપન પ્રત્યે જાગૃતિ, કુશળતા તેમજ જવાબદારીની ભાવના વિકસાવવા માટેની અનોખી પહેલ છે. ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ દ્વારા આ યોજના રાજ્યના સત્તર જિલ્લાઓમાં સફળતાપૂર્વક અમલમાં મુકાઈ છે. આ યોજનાનો બીજો તબક્કો “મેરા યુવ ભારત” શીર્ષક હેઠળ એક નવેમ્બર, બે હજાર પચ્ચીસથી શરૂ થયો છે. આ તબક્કા અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલ તથા જિલ્લા નોડલ અધિકારી (યુ.એ.એમ.એસ.)ના માર્ગદર્શન હેઠળ સાત દિવસીય નિવાસી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ કાર્યક્રમની પ્રથમ બેચમાં ૬૦ આપદા મિત્રોએ... - [ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી](https://gujaratbhoomi.in/?p=6679): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ઉમરગામ      ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે આજે ઉમરગામ તાલુકાના સરઈ ખાતેથી પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ જીની વિશેષ ઉપસ્થિતિમાં ઉમરગામથી એકતાનગર સુધીની જનજાતિય ગૌરવ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો.  આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જયરામભાઈ ગામીત, પ્રદેશ ઉપાધ્યક્ષ એમ.એસ.પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડના જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, નવસારી જિલ્લાના પ્રમુખ ભુરાભાઈ શાહ સહિત હોદ્દેદારો, ધારાસભ્યઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0... - [સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રાનો તા. ૯ નવેમ્બરના રોજ જુનાગઢ થી પ્રારંભ થશે](https://gujaratbhoomi.in/?p=6675): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, જૂનાગઢ     સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રા તા. ૯ નવેમ્બરના રોજ યોજાનાર છે. વિધાનસભા દીઠ યોજાનાર પદયાત્રા કાર્યક્રમનો રાજ્ય વ્યાપી શુભારંભ ૮૬- જૂનાગઢ વિધાનસભા પદયાત્રા કાર્યક્રમ થી થશે. આ કાર્યક્રમની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા એ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. સાથે સમગ્ર રાજ્યમાં પણ પદયાત્રા યોજાનાર છે.પદયાત્રાનો રાજ્ય વ્યાપી આરંભ સૌપ્રથમ જૂનાગઢ થી થનાર છે. સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢને પાકિસ્તાન જોડવાના પ્રયત્નોમાંથી મુકત કરી ભારતનો અભિન્ન અંગ બનાવવામાં ખૂબ મોટું... - [કચ્છના સરહદી ગામડાઓ અને ખમીરવંતા ગ્રામજનોએ દેશના સીમાડાઓને સુરક્ષિત રાખ્યા છે : નાયબ‌ મુખ્યમંત્રી હર્ષ સંઘવી](https://gujaratbhoomi.in/?p=6672): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, કચ્છ ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણીકરણીથી અવગત થવા માટે કચ્છ પધારેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખપત તાલુકાના પુનરાજપુર ગામની મુલાકાત લઈને ગ્રામજનોને સંબોધન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ગામના સરપંચ, વડીલો, યુવાનો સાથે‌ સંવાદ કરીને ગામની સુખ સુવિધાઓ તેમજ સામાજિક-આર્થિક પરિસ્થિતિનો‌ ખ્યાલ મેળવ્યો હતો.  કચ્છના લખપત તાલુકાના પુનરાજપર ગામે ગ્રામજનોને સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના ૩૦ IPS ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે અલગ અલગ સરહદી ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. આ ગામડાઓની મુલાકાત દરમિયાન શિક્ષણ, આરોગ્ય, સામાજિક આર્થિક પરિસ્થિતિ, માળખાકીય સુવિધાઓ... - [ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય](https://gujaratbhoomi.in/?p=6669): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ભુજ ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની આગામી તા. ૯ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોને આર્થિક નુકશાનથી બચાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે... - [ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સીમા સશસ્ત્ર દળને સહયોગ અને કામગીરીને બિરદાવતા બીએસએફના ડીરેક્ટર જનરલ દલજીત ચૌધરી](https://gujaratbhoomi.in/?p=6666): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ભુજ ભુજ ખાતે આગામી દિવસોમાં આયોજિત બીએસએફના સ્થાપના દિવસની કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા માટે પધારેલા બીએસએફના ડીરેક્ટર જનરલ દલજીત ચૌધરીએ ટીમ કચ્છના સ્પીરીટને બિરદાવીને ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રની શ્રેષ્ઠ કામગીરી અને સંકલનને અભૂતપૂર્વ ગણાવ્યું હતું. બીએસએફ ડીજીશ્રીએ ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રનો બીએસએફ તેમજ અન્ય લશ્કરી દળોને સહયોગ, સમયસૂચકતા મુજબ બ્લેકઆઉટ માટે મદદ, મોકડ્રીલથી જનજાગૃતિ, લોજિસ્ટિક તેમજ અન્ય જરૂરી સહયોગને પ્રસંશનીય ગણાવ્યો હતો. ભુજ કોડકી બીએસએફ હેડક્વાર્ટર ખાતે ડીજીશ્રીએ કચ્છ જિલ્લા વહીવટીતંત્રની ઓપરેશન સિંદૂર દરમિયાન પ્રશંસનીય કામગીરી બદલ કચ્છ કલેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તેમજ જિલ્લા વહીવટીતંત્ર... - [ગાંધીનગર જિલ્લાના પોરમાં ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન પૂજન કરતા મુખ્યમંત્રી](https://gujaratbhoomi.in/?p=6663): Read Time:1 Minute, 7 Second હિન્દ ન્યુઝ, ગાંધીનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુ નાનક જયંતી નિમિત્તે ગાંધીનગર જિલ્લાના પોરમાં ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન પૂજન કર્યા. મુખ્યમંત્રીએ ગુરૂદ્વારા ખાતે ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન કર્યા તેમજ પૂજા-અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે અરદાસ લગાવી. આ પ્રસંગે ગુરૂદ્વારાના મુખ્ય સેવકએ મુખ્યમંત્રીનું ખેસ તથા સુવર્ણ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને સ્વાગત કર્યું. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [બીએલઓ દ્વારા ખાસ સઘન સુધારણાના ૧૩ હજાર ફોર્મનું વિતરણ](https://gujaratbhoomi.in/?p=6658): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, વડોદરા  ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે ગણતરી ફોર્મ વિતરણ કર્યું હતું અને સાંજે ચારેક વાગ્યા સુધીમાં અંદાજે ૧૩ હજાર જેટલા ફોર્મ વિતરિત કરવામાં આવ્યા હતા. કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ ફોર્મ વિતરણ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે વડોદરા શહેર અને પાદરાના કેટલાક વિસ્તારોમાં પહોંચ્યા હતા. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જીલ્લાના તમામ BLOs ની વર્ચ્યુઅલ તાલીમ યોજાઈ](https://gujaratbhoomi.in/?p=6654): Read Time:1 Minute, 7 Second દાહોદ જીલ્લાના તમામ મતદાર નોધણી અધિકારીઓની કચેરી ખાતે મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ બાબતે તમામ BLOs ની તાલીમ યોજવામાં આવેલ, સદરહુ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડે દ્વારા વર્ચ્યુઅલ તાલીમ આપવામાં આવી હતી. મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમના ગણતરીના તબક્કામાં BLOs દરેક વર્તમાન મતદારને ગણતરી ફોર્મ (EF) નું વિતરણ કરશે, તેમજ મતદાર પાસેથી ભરેલ ગણતરી ફોર્મ (EF) પરત લઈને ઓનલાઈન અપલોડ કરશે, તેમજ ગણતરીના તબક્કામાં BLO તેમના વિસ્તારમાં ઘરે ધરે ફરીને મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ કરશે તેવી સૂચના આપવામાં આવી.તેમજ જણાવ્યું હતું કે... - [વડોદરામાં માવઠાથી પાક નુકસાનનો સર્વે પૂર્ણ](https://gujaratbhoomi.in/?p=6651): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, વડોદરા    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ત્વરિત સૂચનાથી વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં ખેતીવાડી ખાતાની ૧૦૭ જેટલી સર્વે ટીમ દ્વારા જિલ્લાના ૬૬૮ ગામોમાં સ્થળ મુલાકાત થકી ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાના આઠેય તાલુકામાં કુલ એક લાખથી વધારે હેક્ટર વિસ્તારમાં આ સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, જેમાં અંદાજે ૯૮ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં ૩૩ ટકા કે તેનાથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તારનો સમાવેશ થાય છે. સર્વેની કામગીરી પૂર્ણ કર્યા બાદ આ વાવેતર વિસ્તારમાં ડાંગર, સોયાબીન, મગફળી, કપાસ સહિતના... - [મોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી બન્યા મુખ્યમંત્રી](https://gujaratbhoomi.in/?p=6647): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, મોરબી     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી બન્યા. મહોત્સવના દ્વિતીય દિવસે સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનને પૂજન-અર્ચન, આરતી ઉતારી જગતના કલ્યાણની કામના કરી. આ તકે દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-6 અર્પણ કર્યું હતું. દીપકભાઈએ પોતાના પ્રવચનમાં કર્મ, કર્તાની ભાવના, દુનિયાના દુ:ખોથી મુક્તિ, શુદ્ધ આત્મા, માનવ અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ AI ક્ષણે ક્ષણે જાગૃતિની ભાવના કેળવવી સહિત જ્ઞાનની વાત કરી હતી. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise... - [ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ તથા જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી](https://gujaratbhoomi.in/?p=6644): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ગીર-સોમનાથ     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછલા કેટલાક દિવસોમાં થયેલ કમોસમી વરસાદથી કૃષિ પાકને થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિના સંદર્ભે આજે ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ તથા જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મંત્રીઓ અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સાથે લીધેલ આ મુલાકાત દરમિયાન સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવેદનાસભર સંવાદ સાધ્યો હતો. તેમણે ધરતીપુત્રોને સધિયારો આપતા કહ્યું કે, સમગ્ર સરકાર તેમની સાથે પુરી સંવેદનાથી ઉભી છે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે આ નુકસાનીનો સર્વે પૂર્ણ થતાવેંત... - [જામનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત BLOને તાલીમ અપાઈ](https://gujaratbhoomi.in/?p=6642): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, જામનગર     ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતા જામનગર જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત બીએલઓ માટે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે. જે પૈકી તા.૧ થી તા.૩ નવેમ્બર સુધી વિધાનસભા વિસ્તાર દીઠ બીએલઓને તાલીમ આપવામાં આવી રહી છે.   આ કાર્યક્રમ અન્વયે જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરે ૭૭- જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તાર માટે એમપીશાહ કોમર્સ કોલેજ ખાતે ચાલી રહેલ તાલીમ કેન્દ્રની તથા ૭૯- જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તાર માટે જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમ... - [ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલની નવી OPD બિલ્ડીંગ માટે પાર્કિંગ, બેઠક વ્યવસ્થા સહિતની જરૂરી સગવડો અંગે સમીક્ષા હાથ ધરાઈ](https://gujaratbhoomi.in/?p=6639): Read Time:1 Minute, 7 Second આઝાદ મીડિયા લાઈવ, જામનગર જામનગરની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના નવીનીકરણ પ્રોજેક્ટના ભાગરૂપે, નવા બાંધકામની જગ્યાના ડીમોલિશન અન્વયે તૈયાર થઈ ચૂકેલા નવા OPD એરિયામાં તબક્કાવાર શિફ્ટિંગ માટેની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર જામનગર દ્વારા મોકલવામાં આવેલી ટીમ સાથે સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કમિશનર દ્વારા જાહેર જનતાને શિફ્ટિંગ દરમિયાન મહત્તમ સગવડ મળી રહે તે માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી છે. જાહેર જનતાના લાભાર્થે, જ્યારે OPD વિસ્તારમાં દૈનિક આશરે ૬૦૦૦ દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓની અવર-જવર રહેશે તેવા સંજોગોમાં તેમના માટેની બેઠક વ્યવસ્થા અને જરૂરી પાર્કિંગ વ્યવસ્થા પર વિશેષ... - [કમોસમી વરસાદ થી ખેતી પાકોને થયેલા નુકસાન સામે ખુબજ ટૂંક સમયમાં રાજ્ય સરકાર રાહત સહાય પેકેજ જાહેર કરશે](https://gujaratbhoomi.in/?p=6637): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ગાંધીનગર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે. રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. હું સતત આ સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું. ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે તેમ પણ તેમણે જણાવ્યું છે. Happy 0 0 %... - [સંયુક્ત માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા અરવિંદ મછારનું ઉષ્માભર્યું સ્વાગત](https://gujaratbhoomi.in/?p=6634): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, સુરત    પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે સંયુક્ત માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા અરવિંદ મછારનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે માહિતી ખાતાના દક્ષિણ ઝોનના નવનિયુક્ત સંયુક્ત માહિતી નિયામકશ્રી અરવિંદ મછારનું સુરત માહિતી પરિવારે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કચેરીના વિવિધ સંવર્ગના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત નિયામક (જોઈન્ટ ડિરેક્ટર)ને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. વિધિવત પદભાર સંભાળનાર મછારની જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધી અને જિલ્લા વહીવટી તંત્ર અને સંચાર માધ્યમો સાથે સુસંકલનની ભૂમિકા અગત્યની સાબિત થશે. ‘ટીમ માહિતી’ હકારાત્મક પ્રસાર-પ્રચારના માધ્યમથી લોકકલ્યાણકારી યોજનાઓ સુરત જિલ્લાના પ્રજાજનો સુધી પહોંચાડશે તેવી કટિબદ્ધતા નવનિયુક્ત JDI એ દર્શાવી હતી. નાયબ... - [ભારત વિશ્વના સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ](https://gujaratbhoomi.in/?p=6629): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ગાંધીનગર    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વના સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, અને ગુજરાતે તેમાં લીડ લીધી છે. ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.  કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ આજે ગાંધીનગર ખાતે આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતમાં આકાર લઈ રહેલા 10 જેટલા મહત્ત્વના પ્રોજેક્ટ્સની તલસ્પર્શી વિગતો મેળવી હતી.  સેમિકન્ડક્ટર સેક્ટરના આ પ્રોજેક્ટ્સ માટે જરૂરી વીજળી, પાણી, લોજિસ્ટિક્સ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા રેલ, રોડ એન્ડ એર કનેક્ટિવિટી માટે હાથ ધરવામાં આવેલા કામોની જાણકારી પણ તેમણે મેળવી હતી. દેશ અને ગુજરાતના સેમિકન્ડક્ટર સેક્ટર પર દુનિયાના લગભગ બધા દેશોની... - [ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતરમાં પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી](https://gujaratbhoomi.in/?p=6625): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, સુરત      ખેડૂતો સાથે સંવાદ કરી તેમની રજૂઆતોને ધ્યાને લઇ પાક નુકસાનીના સર્વેના આદેશ આપ્યા. રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થયું છે. સુરત જિલ્લામાં પણ કમોસમી ભારે વરસાદને પગલે ખેડૂતોને પાકમાં નુકસાન વેઠવું પડ્યું છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો. ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ સાથે જોડાયા હતા.  Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ખાતે બેઠક યોજાઈ](https://gujaratbhoomi.in/?p=6623): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ગાંધીનગર     વાજબી ભાવની દુકાન એસોસિએશનના પ્રતિનિધિ સાથે પડતર માંગણીઓ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ખાતે બેઠક.આવેદનપત્રની કુલ-20 માંગણીઓ પૈકી 11 જેટલા મુદ્દા સાથે હકારાત્મક અભિગમ દાખવી વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાએ વહીવટી તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સૂચના. જાહેરહિત અને સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઈ NFSA હેઠળ નોંધાયેલ 3.5 કરોડ જેટલા લાભાર્થીના હિતને ધ્યાને રાખી બાકી રહેલા વાજબી ભાવની દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ અંગે ચલણ સંબંધિત કામગીરી કરવા તથા નાણાની ભરપાઈ કરવા અનુરોધ.   Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy... - [દાહોદ જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ ૦૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી ચાલશે](https://gujaratbhoomi.in/?p=6620): Read Time:1 Minute, 7 Second મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ગુજરાત ભૂમિ, દાહોદ      દાહોદ જિલ્લામાં તારીખ ૨૮ ઓકટોબરથી તા. ૧ જાન્યુઆરી ૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ (SIR-૨૦૨૬) ચૂંટણી પંચ દ્વારા જહેર કરવામાં આવ્યો છે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આ સંદર્ભે રાજ્યભરના જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને મોકલવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમની શરૂઆત થયેલ છે. જે મુજબ મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમની સમય સૂચી આ પ્રમાણે છે. – તા.૨૮/૧૦/૨૦૨૫(મંગળવાર)થી તા.૦૩/૧૧/૨૦૨૫ (સોમવાર) સુધી તૈયારી/છાપકામ/તાલીમની કામગીરી, – તા.૦૪/૧૧/૨૦૨૫ (મંગળવાર) થી તા.૦૪/૧૨/૨૦૨૫ (ગુરુવાર) સુધી ગણતરીનો સમયગાળો, – તા.૦૯/૧૨/૨૦૨૫(મંગળવાર)ના રોજ... - [આણંદ જિલ્લાના લાયકાત ધરાવતા મતદાર મતાધિકારીથી વંચિત ન રહે : જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી](https://gujaratbhoomi.in/?p=6617): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, આણંદ આણંદ કલેક્ટર કચેરી ના સભાખંડ ખાતે મતદાન સઘન સુધારણા કાર્યક્રમ અંતગર્ત જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ માધ્યમો સાથે સંવાદ સાધ્યો હતો.જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, તા. ૨૭ નવેમ્બર ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના ૧૨ જેટલા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન સુધારા માટે ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ હાથ ધરાયો છે. જે અન્વયે આજ રોજ તમામ રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરવામાં આવી હતી. તેમને પણ નવી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના ૧૭૭૨ જેટલા બી.એલ.ઓ. દ્વારા જિલ્લાના તમામ મતદારોના ઘરે જઈને... - [રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી-૨૦૨૫ નિમિત્તે જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યા](https://gujaratbhoomi.in/?p=6614): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ,જામનગર    લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્રારા તા.૩૧ ઓકટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા તથા દેશમાં એકતાની ભાવના વધુ મજબૂત બને તેવા સંકલ્પ સાથે એકતા શપથ ગ્રહણ કર્યા હતા. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [જોડિયા તાલુકાની શાળાઓના મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી](https://gujaratbhoomi.in/?p=6612): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, જામનગર જામનગર જીલ્લાના જોડીયા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પર ની અલગ અલગ જગ્યાઓ પર નિમણુક કરવાની છે. જેમાં બારાડી પ્રાથમિક શાળા, શાંતિનગર પ્રાથમિક શાળા, નવા માવનું ગામ તથા માધાપર પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પરની ૧-૧ જગ્યાઓ, બોડકા પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુકની ૧ જગ્યા, જીરાગઢ પ્રાથમિક શાળા, જશાપર પ્રાથમિક શાળા અને બીણાધર પ્રાથમિક શાળામાં કુક કમ હેલ્પરની ૧ જગ્યા માટે ઉમેદવારોની નિમણુક કરવામાં આવનાર છે. જેથી ધો.૧૦ પાસ તેમજ ૨૦ વર્ષથી ૫૫ વર્ષ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ બક્ષીપંચના ઉમેદવારો... - [જામનગર જિલ્લાના બોટ માલિકોને તાત્કાલિક અસરથી બોટો પરત બોલાવી લઇ રીટર્ન એન્ટ્રી કરાવી લેવા સુચના](https://gujaratbhoomi.in/?p=6610): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, જામનગર હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ સુચનાનુસાર ખરાબ હવામાન તથા ભારે પવન ફુંકાવાની આગાહીને ધ્યાનમાં લઇને ગાંધીનગર માત્યોસ્યોગ કચેરી તરફથી માછીમારી બોટને ટોકન ઇસ્યુ કરવાનુ બંધ રાખવામાં આવેલ. તથા દરીયામાં માછીમારી માટે ગયેલ તમામ બોટસને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવા જણાવવામાં આવ્યું છે. પંરતુ ટોકન સોફ્ટવેરમાં હજુ અમુક બોટોની રીટર્ન એન્ટ્રી કરવાની બાકી છે. આથી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે બોટ માલીકોની બોટ દરીયામાં હોય તેમને તાત્કાલિક પરત બોલાવી લેવી અને જે બોટો કીનારે આવી ગઇ છે. તે બોટોની રીટ્રન એન્ટ્રી તાત્કાલીક કરાવી લેવી. તથા આગાહીને ધ્યાને લઈ... - [જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો](https://gujaratbhoomi.in/?p=6608): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, જામનગર જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલ ૧૨ અરજીઓ પૈકી ૯ પ્રશ્નોનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું.જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી. સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે... - [જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત શપથ ગ્રહણ કર્યા](https://gujaratbhoomi.in/?p=6604): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, જામનગર સમગ્ર દેશમાં તા.૩૧ ઓક્ટોબરના રોજ લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રતિવર્ષ ‘રાષ્ટ્રીય એકતા દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી અંતર્ગત સૌ દેશવાસીઓ એકતાના શપથ ગ્રહણ કરે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ કલેકટર કચેરીના સભાખંડમાં શપથગ્રહણ કર્યા હતા.  જે આ મુજબ છે, હું શપથ લઉં છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ પહોંચાડવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. હું સરદાર વલ્લભભાઈ... - [એકતા નગરની ઈમારતોને આદિવાસી સંસ્કૃતિની રંગત આપતું ‘પીઠોરા આર્ટ’](https://gujaratbhoomi.in/?p=6599): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, નર્મદા  પ્રાચીન આદિવાસી ચિત્રકળા ‘પીઠોરા આર્ટ’ને નવી પેઢી સુધી જીવંત રાખતા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પરેશભાઈ રાઠવા…  રાષ્ટ્રીય એકતા દિવસ – 2025; સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે એકતા નગર ખાતે વિવિધ ઈમારતોને પીઠોરા પેઈન્ટિંગથી સુસજ્જ બનાવાઈ…  વર્ષ 2020થી એકતા નગર ખાતે સરકારી ઈમારતો પર પીઠોરા આર્ટ પેઈન્ટિંગ કરનાર પરેશભાઈ રાઠવાને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે ‘પદ્મશ્રી’ એવોર્ડ, વર્ષ 2020-21માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ્હસ્તે શ્રેષ્ઠ કલાકાર એવોર્ડ અને વર્ષ 2021માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ટુરિઝમ એવોર્ડથી સન્માનિત કરાયા છે. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 %... - [સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે એકતાનગરમાં સુરક્ષા પર ખાસ ભાર](https://gujaratbhoomi.in/?p=6595): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, નર્મદા   રાષ્ટ્રીય એકતા પરેડ 2025ની ઉજવણી પૂર્વે આઈ.બી.ના સ્પેશિયલ ડાયરેક્ટર દ્વારા પરેડની વ્યવસ્થા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી. SOUના વહીવટી તંત્ર સાથે એકતાનગર પરેડ ગ્રાઉન્ડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. સમીક્ષા બેઠક દરમિયાન આશરે 10 હજાર નાગરિકો, 900 કલાકારો સહિત એકતા પરેડની વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [રાષ્ટ્રીય એકતા દિવસ 2025 - સરદાર સાહેબની 150મી જન્મજયંતી...](https://gujaratbhoomi.in/?p=6592): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, નર્મદા  એકતા નગર ખાતે આગામી તા. 30 અને 31મી ઓક્ટોબર-2025ના રોજ સરદાર સાહેબની 150મી જન્મજયંતીના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે જેને અનુલક્ષીને ગુજરાત પ્રવાસન નિગમના સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં વહીવટી સંકુલ-એકતાનગર કોન્ફરન્સ હોલમાં બેઠક યોજી સમગ્ર કાર્યક્રમની તલસ્પર્શી વિગતો મેળવી શ્રેષ્ઠ આયોજન માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે ગ્રામિણ ડાક સેવક : કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયા..](https://gujaratbhoomi.in/?p=6588): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, નર્મદા કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર SRP ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું. કેન્દ્રીય મંત્રીનું એકતાનગર ખાતે આગમન થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, જિલ્લા સંગઠનના અગ્રણી નીલભાઈ રાવ, મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી સુ પરસનજીત કૌર, નાયબ કલેક્ટર(પ્રોટોકોલ) એન.એફ.વસાવા તથા પોસ્ટ વિભાગના અધિકારીશ્રીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.   કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉપસ્થિત ગ્રામિણ ડાક સેવકોને પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે, એકતાનગરની આ ભૂમિ જ્યાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ... - [સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈ ખાતે “રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા”નું આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાં હસ્તે લોકાર્પણ થશે](https://gujaratbhoomi.in/?p=6584): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, સુરત      ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય તથા સહયોગી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આદિવાસી યુવાનો અને યુવતીઓમાં વ્યવસાય અને ઉદ્યોગનો વ્યાપ વધારવાના નવીન અભિગમ સાથે, સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈ ખાતે “રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા”નું આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાં હસ્તે લોકાર્પણ થનાર છે, તે પહેલા તૈયારીનાં ભાગરૂપે મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા અને આયોજક મંડળ સાથે સ્થળ નિરીક્ષણ કરીને ચર્ચા કરી અને સુચારુ આયોજન માટે જરૂરી સૂચનો કર્યા. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0... - [અમદાવાદ સહિત દેશના 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન](https://gujaratbhoomi.in/?p=6580): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, અમદાવાદ       અમદાવાદ સહિત દેશના 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. નવી નિમણૂક મેળવનાર યુવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. આજની નિમણૂકો માત્ર સરકારી નોકરીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવાની તક – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં યોજાયેલ ‘રોજગાર મેળા’માં રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ 155 યુવાનોને નિમણૂક પત્રો કર્યા વિતરણ Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિક્રમ સંવત 2082ના પ્રારંભ દિવસે તા. 22 ઓક્ટોબર, બુધવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરશે](https://gujaratbhoomi.in/?p=6576): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ગાંધીનગર 🔹 મુખ્યમંત્રી બુધવારે સવારે 7:00 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે; 7:30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિર દર્શન પૂજન માટે જશે… 🔹 સવારે 8:00 કલાકે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલ કોમ્યુનિટી સેન્‍ટર ખાતે નાગરિકો પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે; 8.50 કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે… 🔹 મુખ્યમંત્રી સવારે 10:30 કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે; તે પહેલા સવારે 10:00 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિર દર્શનાર્થે પણ જશે… 🔹 બપોરે 11:45 કલાકે શાહીબાગ ખાતે પોલીસ ઓફિસર્સ... - [ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર ખારી નદી ઉપર આવેલા જુના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ](https://gujaratbhoomi.in/?p=6574): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ભુજ કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ગાંધીધામ-કચ્છના વંચાણ-૧ તથા ૨ વાળા પત્રની વિગતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૯૨૭સી ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર કિ.મી.૫૦/૧૨૫ (રાપર થી બાલાસર વચ્ચે) ખારી નદી ઉપર આવેલ જુના મેજર બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. રજુ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ-ગાંધીધામના વંચાણ-૩ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ભચાઉના વંચાણ-૪વાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ જે બાબતે અત્રેના વંચાણ-૫ વાળાથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે જાહેરનામાની મુદત પૂર્ણ થતી હોઈ વધુ મુદતનું જાહેરનામું બહાર... - [લાયજા-બાયઠ રોડ તથા બાયઠ-દેઢિયા રોડ પરના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ](https://gujaratbhoomi.in/?p=6572): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૧ માંડવી-નલિયા-નારાયણ સરોવર રોડના લાયજા-બાયઠ રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૬૬/૫૦૦ (માયનોર બ્રીજ) તથા બાયઠ-દેઢિયા રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૭૦/૪૦૦ (મેજર બ્રીજ) પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. રજુ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજના વંચાણ-૩ તથા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, મુંદરાના વંચાણ-જ વાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ જે બાબતે અત્રેના વંચાણ-૫ વાળાથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે જાહેરનામાની મુદત પૂર્ણ થતી હોઈ વધુ મુદતનું જાહેરનામું બહાર પાડવા વંચાણ-૬વાળી દરખાસ્ત રજૂ થયેલ છે... - [કચ્છ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળી](https://gujaratbhoomi.in/?p=6568): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ભુજ          આજરોજ કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કલેક્ટર કચેરી ભુજ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લાના પ્રજા હિતના પ્રશ્નો જે પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તેનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ સાથે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. વહીવટી વિભાગોએ જનપ્રતિનિધિઓ સાથે સંકલનમાં રહી દરેક કામગીરી નિયત સમયમર્યાદામાં કરવા કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી.           સંકલન બેઠકમાં માંડવી મતવિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ તાલુકામાં રોડ- રસ્તાઓ અને પુલોના સમારકામ... - [સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિ અને સૈનિક સમસ્યા નિવારણ સમિતિની બેઠક યોજાઇ](https://gujaratbhoomi.in/?p=6565): Read Time:1 Minute, 7 Second હિન્દ ન્યુઝ, ભુજ     ભુજ કલેક્ટર કચેરી ખાતે કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ આયોજન સમિતિની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં અનુદાન આપનાર નાગરિકો, સંસ્થાઓ, સરકારી વિભાગો દાતાઓને કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને અન્ય મહાનુભાવોનાં વરદ હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કલેક્ટર દ્વારા ધ્વજદિન ભંડોળમાં લોકોનો સહયોગ અને અનુરૂપ વેગ મળી શકે અને જિલ્લામાં વધુમાં વધુ ફાળો એકત્રિત થાય તે બાબતે હાજર સૌને સૂચન કર્યું હતું. કાર્યક્રમમાં દીનદયાળ પોર્ટ ઓથોરીટી, ગાંધીધામ દ્વારા સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિનાં અધ્યક્ષને રૂ. ૧૦ લાખનો ચેક આ બેઠકમાં... - [દાહોદ કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ](https://gujaratbhoomi.in/?p=6560): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, દાહોદ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. કલેકટર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ સૌને દિવાળી તેમજ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ બેઠકમાં સંબંધિત અધિકારીઓ દ્વારા જિલ્લા પંચાયતના પ્રશ્નો સહિત જરૂરી વિગતો પીપીટી દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ સાથે અન્ય વિભાગની મિટિંગો પણ યોજવામાં આવી હતી. જેમાં જે તે સંબંધિત વિભાગીય અધિકારીઓએ પોતાના વિભાગ તરફથી કરવામાં આવેલ કામગીરીની માહિતી રજૂ કરી હતી. ઈ કેવાયસી કામગીરી, વાજબી ભાવની દુકાનો સહિત આવનાર સમયમાં યોજાનાર યુનિટી માર્ચ પદયાત્રાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં બાકી રહેલ... - [ રાપર તાલુકામાં ICDS વિભાગ દ્વારા પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરાઇ](https://gujaratbhoomi.in/?p=6556): Read Time:1 Minute, 7 Second હિન્દ ન્યુઝ, ભુજ       રાપર તાલુકામાં દરેક ગ્રામ પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં દરેક વોર્ડ દીઠ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.      કાર્યક્રમમાં જે બાળક કુપોષિતમાંથી સુપોષિત થયેલું છે તે વાલીને સન્માનિત કરવા સાથે બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટ આપવામાં આવી હતી. દાતાશ્રી તરફથી કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સ અને THR માંથી બનેલી વાનગી નિર્દેશન કરવામાં આવ્યું હતું. હાજર રહેલા લાભાર્થીને બાળ શક્તિ કાર્ડ, પોષણ સંગમ કાર્ડ વિશે જરૂરી સમજ આપવામાં આવી હતી. Happy 0 0 % Sad... - [૬૬ કે.વી. મોલવણ સબસ્ટેશનના કારણે માંગરોળ તાલુકાના ૯ ગામોના ૧૭૮૨ થી વધુ વીજગ્રાહકોને પૂરતો અને સાતત્યપૂર્ણ વીજળી પૂરવઠો મળી શકશે](https://gujaratbhoomi.in/?p=6553): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, સુરત     માંગરોળ તાલુકાના પાલોદ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. દ્વારા રૂ.૧૪.૬૬ કરોડના ખર્ચે ૬૬ કે.વી. મોલવણ સબસ્ટેશનનું લોકાર્પણ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાહોલ-કીમ-માંડવી રોડ પર રૂ.૩૩ લાખના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેઈન, પાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [દાહોદ જિલ્લાના લીમખેડા અને દેવગઢ બારીયા તાલુકાના વિવિધ ગામોમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઇ](https://gujaratbhoomi.in/?p=6550): Read Time:1 Minute, 7 Second ગુજરાત ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે તાલીમ આપવામાં આવી રહી છે. સાથે પ્રાકૃતિક ખેતીના પાકમાં ઉપયોગી જેવા કે, જીવામૃત ઘન જીવામૃત, બીજામૃત સહિતના પાંચ આયામો ઘરે જ તૈયાર કરવામાં માટે સમજણ આપી ખેડુતોની હાજરીમાં જીવામૃત ઘન જીવામૃત બનાવતા શીખવે છે. સાથે પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદાઓ વિશે સમજાવી રહ્યાં છે કે, પ્રાકૃતિક રીતે પકવેલા ફળફળાદી શાકભાજી અને અનાજ ગુણકારી તેમજ રોગમુક્ત છે. જેથી તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ જેનાથી આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય સુધરી શકે સાથે તંદુરસ્ત રહી શકીએ છીએ. સાથે જ... - [મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત](https://gujaratbhoomi.in/?p=6546): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ‘વિકાસ સપ્તાહ’ અને ‘શહેરી વિકાસ વર્ષ 2025’ અંતર્ગત શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ અને કૃષિ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં અભિવૃદ્ધિ કરતા કુલ ₹2885 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું. ગુજરાત વર્ષ 2035માં તેની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે ત્યારે, મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આજના અવસરે ‘ગુજરાત @ 75’ લોગોનું તેમજ Gujarat State Institution for Transformation (GRIT)ના સહયોગથી આગામી 10 વર્ષના વિકાસની રૂપરેખા દર્શાવતા ‘Gujarat @... - [સરકારની રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી બે બાળકીઓને મળી વાચા](https://gujaratbhoomi.in/?p=6543): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, વડોદરા ગુજરાતની ૨૪ વર્ષની અવિરત વિકાસ યાત્રાને જન-જનમાં ઉજાગર કરવાના શુભ સંકલ્પ સાથે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઊજવણી થઈ રહી છે, જે અંતર્ગત વિકાસ રથ જે ગામમાં પહોંચે છે, ત્યાં સરકારની કલ્યાણકારી યોજનાના લાભાર્થી યોજના અંગે પોતાના પ્રતિભાવો લોકો સમક્ષ રજૂ કરે છે. એવી જ એક ગાથા કોટંબી ગામના ઉર્મિલાબેન પરમારે ગામ સમક્ષ રજૂ કરી હતી.રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) નો હેતુ બાળકોના જીવનની ગુણવત્તા સુધારવાનો છે. આ યોજના અંતર્ગત જન્મથી 18 વર્ષની વયના બાળકોમાં 4 પ્રકારની ખામીઓ – જન્મ સમયે ખામી, રોગો, અક્ષમતા અને વિકાસમાં વિલંબ માટે તપાસ કરવામાં આવે છે. કુલ 32... - [સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી](https://gujaratbhoomi.in/?p=6540): Read Time:1 Minute, 7 Second સુરત પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી કાર્યવાહી સુરત એરપોર્ટ ખાતે વાર્ષિક મોકડ્રીલ યોજાઈ  ગુજરાત ભૂમિ, સુરત ‘સુરત એરપોર્ટને ફોન કોલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સુરત પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી શરૂ કરી હતી.’ વાસ્તવમાં આવું બન્યું ન હતું, પરંતુ બોમ્બની ધમકી અને ત્યારબાદની સુરક્ષા કાર્યવાહી Bomb Threat Mock Exercise – BTME) અંગે સુરત એરપોર્ટ તંત્ર દ્વારા વાર્ષિક મોકડ્રીલ યોજાઈ હતી. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [આદિવાસી સાંસ્કૃતિક ભવન આહવા ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો](https://gujaratbhoomi.in/?p=6536): Read Time:1 Minute, 7 Second હિન્દ ન્યુઝ, ડાંગ     રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫” નું આયોજન કરવામાં આવ્યું છે. વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત યોજાઇ રહેલ આ કાર્યક્રમમા તા. ૧૪ ઓક્ટોબરના દિવસને “કૃષિ વિકાસ દિન” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ અંતર્ગત આજરોજ આદિવાસી સાંસ્કૃતિક ભવન આહવા ખાતે ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૭ મી ઓક્ટોબર-૨૦૦૧ ના રોજ... - [જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી](https://gujaratbhoomi.in/?p=6533): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, જૂનાગઢ     જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા પંચાયતના અધ્યક્ષ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.    જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વિકાસ સપ્તાહ દરમિયાન જિલ્લાના દરેક ગામે ગામ રથ ફરી અને લોકોને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમયની સાથે આધુનિક ખેતીમાં જોડાવું એ આજના સમયની જરૂરિયાત છે. રાજ્ય સરકારે ખેતીના કાર્યોને... - [તમાકુ મુક્ત યુવા અભિયાન ૩.૦ કેમ્પેઇન અંતર્ગત ડાંગ જિલ્લામાં વિકાસ રથ દ્વારા જાગૃતિ ફેલાવામાં આવી](https://gujaratbhoomi.in/?p=6530): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ડાંગ રાજ્ય સહિત ડાંગ જિલ્લામાં યોજાઇ રહેલ વિકાસ સપ્તાહ ઉજવણી દરમિયાન “વિકાસ રથ” દ્વારા ડાંગ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસરના માર્ગદર્શન મુજબ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત TFYC 3.0 “ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન ૩.૦” નો તમામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફિસર દ્વારા પ્રારંભ કરવામા આવ્યો છે.   આ અભિયાન મારફત લોકોમાં જાગૃતિ ફેલાવામાં આવી રહી છે. જેમાં તમાકુના ઉપયોગથી થતા નુકશાન અને ભવિષ્યની પેઢીઓને તમાકુની હાનિકારક અસરોથી બચાવવા માટે સંયુક્ત પ્રયાસ જરૂરી છે. તમાકુના મુક્ત જીવનશૈલીના ફાયદાઓ પર પ્રકાશ પાડી શકાય. આ કેમ્પેઇન દ્વ્રારા તમાકુ મુક્ત શૈક્ષણિક... - [ડાંગ જિલ્લાના સુબીર અને વઘઇ ખાતે દિવસિય 'રવિ કૃષિ મહોત્સવ' નો પ્રારંભ](https://gujaratbhoomi.in/?p=6527): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ડાંગ     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી જનસેવા યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ થીમ આધારિત ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આજ રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત વઘઇ અને સુબીરમાં “કૃષિ વિકાસ દિન” ની ઉજવણી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગુજરાત વિઘાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને આદિવાસી સાંસ્કૃતિક ભવન આહવા ખાતે ‘રવિ કૃષિ મહોત્સવ’ નો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે સુબીર તાલુકા કક્ષાનો કાર્યક્રમ મોખામાળ ખાતે સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લતાબેન કનવારે તેમજ વઘઇ તાલુકા કક્ષાનો કાર્યક્રમ વઘઇ... - [સરકારની સહાય થકી જામનગરની નારી શક્તિને મળી નવી પાંખ](https://gujaratbhoomi.in/?p=6523): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, જામનગર જામનગર જિલ્લામાં છેલ્લા ૧૮ વર્ષમાં ૬૫૮૩ સખીમંડળોને રૂ.૬ કરોડનું રીવોલ્વીંગ ફંડ તથા ૨૭૦૨ સ્વસહાય જૂથોને રૂ.૨૦ કરોડની રકમનું કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યુંજામનગરમાં DAY-NRLM યોજના થકી ચાલુ વર્ષે ૧૭૬ સખીમંડળોની રચના કરાઈ મહિલાઓમાં બચતની ટેવ કેળવાય અને સ્વરોજગાર થકી પોતાના કુટુંબને સહાયરૂપ થવાની સાથે મહિલા સશક્તિકરણની દિશામાં આગેકુચ કરી રહેલી મહિલાઓ માટે સરકારની અનેકવિધ યોજનાઓ અમલી છે. તે પૈકીની એક છે DAY-NRLM યોજના એટલે કે દિન દયાળ અંત્યોદય- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન. દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારમાં ગરીબ કુટુંબોની મહિલાઓને સંગઠિત કરી તેઓને કૌશલ્ય તાલીમ આપી વિવિધ... - [જામનગરના મોરકંડા ગામે મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પશુ આરોગ્ય કેમ્પ ખુલ્લો મુકાયો](https://gujaratbhoomi.in/?p=6520): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ , જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના મોરકંડા ગામે પશુપાલનને પ્રોત્સાહન આપવા પશુ જાતીય આરોગ્ય કેમ્પ ખુલ્લો મુકાયો હતો. ગૌ સંવર્ધન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા મંત્રીએ કાર્યક્રમની શરૂઆત ગૌ પૂજન કરીને કરી હતી. મંત્રીએ પશુપાલન વિભાગ, જામનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ પશુ પ્રદર્શિની નિહાળી હતી અને પશુ રોગ નિદાન કેન્દ્ર દ્વારા સંચાલિત એમ્બ્યુલન્સની મુલાકાત લીધી હતી. તેમણે પશુઓને અપાતી વિવિધ સુવિધાઓ અને તાત્કાલિક સારવારની વ્યવસ્થા અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ તકે મંત્રીએ નાયબ પશુપાલન અધિકારી તેજશ શુક્લ પાસેથી જિલ્લામાં... - [કે.વી.કે. વઘઈ ખાતે "પીએમ ધન ધાન્ય કૃષિ યોજના" અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ](https://gujaratbhoomi.in/?p=6517): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, દાહોદ   નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી. ડૉ. ઝેડ. પી. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા અને કે.વી.કે. વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે. બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ કે.વી.કે. વઘઈ(ડાંગ) દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે તા. ૧૧/૧૦/૨૦૨૫ ના રોજ “પીએમ ધન ધાન્ય કૃષિ યોજના” અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમ અંતર્ગત વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના અંતર્ગત વિશેષ માહિતી આપી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં શિયાળુ ઋતુમાં ખેતી કાર્યનું આયોજન, પ્રદેશ આધારિત કૃષિ તાંત્રિકતા, કઠોળ પાકોને પ્રોત્સાહન, પ્રાકૃતિક... - [મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પીલવાઈ-મહુડી ફોર-લેન રોડનું લોકાર્પણ](https://gujaratbhoomi.in/?p=6513): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસ સપ્તાહ – 2025 અંતર્ગત રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા ₹20 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ પીલવાઈ-મહુડી ફોર-લેન રોડનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 24 વર્ષના સુશાસનમાં ગુજરાતની વિકાસયાત્રાને ગતિ આપી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ જન-જન સુધી પહોંચાડતા વિકાસ રથને પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ ઉપસ્થિત ગ્રામજનો સાથે સંવેદનાપૂર્ણ સંવાદ સાધીને ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0... - [નાગરિકોની પરિવહન સેવા-સુવિધામાં વધારો](https://gujaratbhoomi.in/?p=6510): Read Time:1 Minute, 7 Second ગુજરાત ભૂમિ, ગાંધીનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દહસ્તે તેમજ વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં નાગરિકોની સેવામાં નવીન 201 એસ.ટી. બસને લીલી ઝંડી આપી ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન. આ ઉપરાંત મુખ્યમંત્રીએ દિવાળીના તહેવારોમાં રાજ્યના દરેક નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે તે માટે એકસ્ટ્રા 4,200 બસોના સંચાલનનો પણ પ્રારંભ કરાવ્યો. તાજેતરમાં જ ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીના મેળા માટે 28,000થી વધુ, પવાગઢ આસો નવરાત્રિ માટે 22,000થી વધુ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન 7,000થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરીને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાનો પરિચય કરાવ્યો હતો. Happy 0 0 % Sad 0 0... ## Pages - [Pin Posts](https://gujaratbhoomi.in/?page_id=6295): Read Time:1 Minute, 7 Second Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [Pin Posts](https://gujaratbhoomi.in/?page_id=6287): Read Time:1 Minute, 7 Second Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [Pin Posts](https://gujaratbhoomi.in/?page_id=6262): Read Time:1 Minute, 7 Second Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [Pin Posts](https://gujaratbhoomi.in/?page_id=6260): Read Time:1 Minute, 7 Second Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [Pin Posts](https://gujaratbhoomi.in/?page_id=6258): Read Time:1 Minute, 7 Second Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [Pin Posts](https://gujaratbhoomi.in/?page_id=6256): Read Time:1 Minute, 7 Second Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [Pin Posts](https://gujaratbhoomi.in/?page_id=6246): Read Time:1 Minute, 7 Second Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [Pin Posts](https://gujaratbhoomi.in/?page_id=6244): Read Time:1 Minute, 7 Second Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [Pin Posts](https://gujaratbhoomi.in/?page_id=6243): Read Time:1 Minute, 7 Second Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % - [Pin Posts](https://gujaratbhoomi.in/?page_id=23): Read Time:1 Minute, 7 Second Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % [comment]: # (Generated by Hostinger Tools Plugin)